Monthly Archives: October, 2020

Breaking News
0

ગિરનાર રોપ-વેની ટિકીટના દરોેને લઈ પ્રવાસીઓ ઉપર અસર : ભાવ ઘટાડવા માંગ

જૂનાગઢ નજીક આવેલા ગિરનાર ક્ષેત્રમાં ગિરનાર રોપ-વે યોજના શનિવારથી શરૂ થઈ ચુકી છે. આ રોપ-વેમાં બેસીને ગિરનાર પર્વત ઉપર જવું સૌને ગમે તેવું છે. હાલ ટિકીટના ભાવોને લઈને ગણગણાટ શરૂ…

Breaking News
0

ગિરનાર રોપ-વેની ટિકીટના દરોેને લઈ પ્રવાસીઓ ઉપર અસર : ભાવ ઘટાડવા માંગ

જૂનાગઢ નજીક આવેલા ગિરનાર ક્ષેત્રમાં ગિરનાર રોપ-વે યોજના શનિવારથી શરૂ થઈ ચુકી છે. આ રોપ-વેમાં બેસીને ગિરનાર પર્વત ઉપર જવું સૌને ગમે તેવું છે. હાલ ટિકીટના ભાવોને લઈને ગણગણાટ શરૂ…

Breaking News
0

કેશોદ તાલુકાનાં અગતરાય ગામનાં સરપંચે ઉપસરપંચ સહિતનાઓ સામે એટ્રોસીટીની કલમ અંતર્ગત નોંધાવી ફરીયાદ

કેશોદનાં અગતરાય ગામના સરપંચે પંચાયત ઓફિસે પહોંચી ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં ખાનગી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. તેમની પાસે એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી.…

Breaking News
0

કેશોદ તાલુકાનાં અગતરાય ગામનાં સરપંચે ઉપસરપંચ સહિતનાઓ સામે એટ્રોસીટીની કલમ અંતર્ગત નોંધાવી ફરીયાદ

કેશોદનાં અગતરાય ગામના સરપંચે પંચાયત ઓફિસે પહોંચી ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં ખાનગી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. તેમની પાસે એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી.…

Breaking News
0

સત્યમ સેવા યુવક મંડળ દ્વારા દશેરા નિમિત્તે મીઠાઈ, ફરસાણ વિતરણ કરાયું

જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તા. ૨૫-૧૦-૨૦૨૦ નાં રોજ દશેરા નિમિત્તે વિધવા બહેનો, ત્યકતા બહેનો, આર્થિક રીતે નબળા કુટુંબોને મીઠાઈ, ફરસાણ વિતરણ મનસુખભાઈ વાજા, શાન્તાબેન બેસ, અરવિંદભાઈ…

Breaking News
0

જૂનાગઢ : આફતને અવસરમાં ફેરવતી પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટની દિકરીઓ

કોરોનાની મહામારી વચ્ચે માં જગદંબાની આરાધનાના ભાગરૂપે સેજની ટાંકી પાસે આવેલ પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધકન્યા દિકરીઓએ માં ના ગરબા બોલી આરાધના કરેલ હતી તા.૨૩-૧૦-૨૦૨૦ અષ્ટમીના નોરતે અંધ દિકરીઓએ રાસગરબા…

Breaking News
0

જામખંભાળિયામાં સસ્તા અનાજનો વિશાળ જથ્થો ઝડપાયો : ત્રણ શખ્સોની અટકાયત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં ગેરકાયદેસર મનાતા સસ્તા અનાજના ઘઉં તથા ચોખાના વિશાળ જથ્થા સાથે અહીંના ડીવાયએસપી તથા સ્ટાફે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં પોલીસે રૂપિયા ૧૧.૭૬…

Breaking News
0

દેલવાડામાં ઝુલતા મિનારા મસ્જિદને ઇદે મિલાદ નિમિત્તે શણગારવામાં આવી

ઉના પંથકના દેલવાડા ગામમાં ૧૩મી સદીની ઐતિહાસિક ઝુલતા મિનારા મસ્જિદ આવેલી છે. જેના બન્ને મિનારા એક સાથે ઝૂલે છે તે મસ્જિદને આગામી તા.૩૦ને શુક્રવારના રોજ ઇસ્લામ ધર્મના સ્થાપક પૈગમ્બર સાહેબના…

Breaking News
0

માંગરોળમાં સનાતન હરી કિર્તનાલય ધૂન મંદિર ખાતે ત્રિશુલ દિક્ષા સહિતનાં કાર્યક્રમો યોજાયા

માંગરોળ વિશ્વ હિંદુ પરિષદ બજરંગદળ દ્વારા સનાતન હરી ર્કિતનાલય ધૂન મંદિર ખાતે ત્રિશુલ દીક્ષા મહોત્સવ તેમજ શસ્ત્ર પૂજન તથા કારસેવકોના સંતો તેમજ આગેવાનો દ્વારા સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ…

Breaking News
0

ભૂદેવ બ્રાહ્મણ પરિવાર દ્વારા વડોદરામાં સ્વજન સેવા કાર્યરત કરાઇ

સનાતન સત્ય છે મૃત્યુ. વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ પાસે સમય બહુ ઓછો હોય છે. તેથી જો પોતાના સ્વજનનું મૃત્યું થાય ત્યારે તે એક દિવસ પુરતું ભોજન તે પરિવારને નિઃશુલ્ક પહોંચાડીને…

1 13 14 15 16 17 87