Monthly Archives: October, 2020

Breaking News
0

વેરાવળ-પાટણ નગરપાલીકાના કરવેરા ૩૧ મી પહેલા ભરનારને રીબેટ મળશે

વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકા દ્વારા વર્ષ ર૦ર૦-ર૧ના કરવેરાની તમામ રકમ તા.૩૧-૧૦-ર૦ર૦ સુધીમાં ભરપાઇ કરનાર આસામીઓને મિલ્કતવેરામાં દસ ટકા રીબેટ આપવામાં આવનાર હોવાનું ચીફ ઓફીસર જતીનભાઇ મહેતાએ જણાવેલ છે તેમજ તમામ કરવેરાની…

Breaking News
0

કેશોદ તાલુકાનાં ચાંદીગઢના પાટીયા નજીક અજાણ્યા વાહને ઠોકર મારતા યુવાનનું મૃત્યું

કેશોદનાં માંગરોળ રોડ ઉપર ચાંદીગઢનાં પાટીયા નજીક ફર્નીચરની દુકાન પાસે ગઈકાલે બનેલા એક બનાવમાં કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું સીબીઝેડ મોટર સાયકલ નં.જીજે-૧૧-એએફ-૦ર૯પ પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી ટીવીએસ કંપનીનું સ્કુટી…

Breaking News
0

કેશોદ તાલુકાનાં ચાંદીગઢના પાટીયા નજીક અજાણ્યા વાહને ઠોકર મારતા યુવાનનું મૃત્યું

કેશોદનાં માંગરોળ રોડ ઉપર ચાંદીગઢનાં પાટીયા નજીક ફર્નીચરની દુકાન પાસે ગઈકાલે બનેલા એક બનાવમાં કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું સીબીઝેડ મોટર સાયકલ નં.જીજે-૧૧-એએફ-૦ર૯પ પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી ટીવીએસ કંપનીનું સ્કુટી…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘટતો જતો કોરોનાનો પ્રભાવ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ સિંગલ ડીઝીટમાં રહ્યા છે, આ સાથે ડિસ્ચાર્જ થતાં દર્દીઓની સંખ્યા પણ મહદ અંશે વધુ રહી છે. જેના ઉપરથી દ્વારકા જિલ્લામાં હવે કોરોનાના…

Breaking News
0

ચોરવાડમાં જુગાર દરોડો, ૬ સામે કાર્યવાહી

જૂનાગઢ પોલીસ સ્ટેશનનના પો.કો. દેવાભાઈ લખમણભાઈ અને સ્ટાફે ગઈકાલે ચોકકસ બાતમીનાં આધારે જુગાર અંગે દરોડો પાડતાં ૬ શખ્સોને રૂા.૩૪ર૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધાર હેઠળ કાર્યવાહી હાથ ધરી…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૧૮ કેસ, રર દર્દી સાજા થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૮ કેસ નોંધાયા હતા અને ૨ર દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૭, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૩, ભેંસાણ-૦ માળીયા-૩,…

Breaking News
0

ગુજરાતી ફિલ્મ જગતનાં ‘સુપર સ્ટાર’ નરેશ કનોડીયાનું નિધન

ગુજરાતી ફીલ્મો જાેનારા લાખો ચાહકોનાં દિલમાં વર્ષો સુધી એક અનન્ય અમીત અને આગવું સ્થાન પામેલા ગુજરાતી ફિલ્મ જગતનાં મશહુર અદાકાર નરેશ કનોડીયાનું દુઃખદ નિધન થતાં તેમનાં ચાહકોમાં આઘાતની લાગણી પ્રસરી…

Breaking News
0

સદાબહાર અભિનેતા નરેશ કનોડીયાની ખોટ ગુજરાતને હંમેશા રહેશે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

ગુજરાતી ફિલ્મ જગતના સુપર સ્ટાર અને કરોડો લોકોના દિલ ઉપર રાજ કરનારા અભિનેતા નરેશ કનોડિયાનું આજે નિધન થયું છે. નરેશ કનોડિયા કોરોનાથી સંક્રમિત થયા બાદ અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર…

Breaking News
0

નરેશ કનોડીયાનું કોરોનાથી મૃત્યું : યુ.એન. મહેતા હોસ્પિટલમાં દમ તોડયો

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને લાખો ગુજરાતવાસીઓના હૃદય ઉપર બિરાજમાન એવા લોકપ્રિય અભિનેતા નરેશ કનોડિયા આજે કોરોના સામેનો જંગ હારી ગયા છે. તેમની વિદાઇથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને તેમના ચાહકો શોકમાં…

Breaking News
0

નરેશ કનોડીયાનું કોરોનાથી મૃત્યું : યુ.એન. મહેતા હોસ્પિટલમાં દમ તોડયો

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને લાખો ગુજરાતવાસીઓના હૃદય ઉપર બિરાજમાન એવા લોકપ્રિય અભિનેતા નરેશ કનોડિયા આજે કોરોના સામેનો જંગ હારી ગયા છે. તેમની વિદાઇથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને તેમના ચાહકો શોકમાં…

1 12 13 14 15 16 87