Monthly Archives: October, 2020

Breaking News
0

જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ઉપલા દાતારનાં મહંત પૂ. ભીમ બાપુને કોરોના વોરિયર્સ એવોર્ડથી સન્માનિત કરાયા

જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તા.૧૮/૧૦/૨૦ના રોજ ઉપલા દાતારનાં મહંત પૂ. ભીમબાપુને કોરોના વોરિયર્સ તરીકે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ અને જીલ્લા ન્યાયધીશ રીજવાનાબેન બુખારીના માર્ગદર્શન નીચે…

Breaking News
0

સોમનાથ મહાદેવ મંદિરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં રર ઓકટો.નાં જન્મ દિવસે વિશેષ પૂજા-અર્ચના થશે

કેન્દ્રીય ગૃહમંત્રી, ભારતીય જનતા પાર્ટીનાં પ્રથમ પંકિતનાં અડીખમ નેતા અને ભારતનાં બાર જયોર્તિલિંગ પૈકી પ્રથમ સોૈરાષ્ટ્રનાં સાગર કાંઠે આવેલા ભગવાન શ્રી સોમનાથ મહાદેવનાં મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અમિતભાઈ શાહનો…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં ૧૦૮ સેવા પાંચ સગર્ભા માટે ચિરંજીવીરૂપ સાબીત થઇ

ગીર સોમનાથ જીલ્લામાં ઇમરજન્સી ૧૦૮ સેવા સગર્ભા દર્દીઓ માટે ચિરંજીવીરૂપ સાબીત થઇ રહી હોય તેમ છેલ્લા બે દિવસ દરમ્યાન એક સગર્ભાની રસ્તામાં સફળ ડીલેવરી કરાવવા સહિત કુલ પાંચ સગર્ભાને સમયસર…

Breaking News
0

ગુજરાતમાં પ૦ હજારથી વધુ નાના-મોટા ઉદ્યોગોનો મૃત્યુઘંટ વાગવાને આરે

ગુજરાત કે કેન્દ્રની સરકારની નીતિ હંમેશા ઉદ્યોગપતિઓ તરફી રહી છે. મોટા ઉદ્યોગોને અબજાે રૂપિયાની સહાય આપનારી સરકાર નાના ઉદ્યોગોને સહાય આપવામાં ઉણી ઉતરી રહી છે. સરકારની આવી નીતિના કારણે રાજ્યના…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાંથી દરરોજ બેથી વધુ વખત પસાર થતા વાહનોને ટોલ ટેકસમાંથી મુકિતની માંગ

જૂનાગઢમાંથી પ૦ કિ.મી.ની હદસુધી દરરોજ બે થી વધુ વખત પસાર થતા વાહન ચાલકોને ખોખરડા ફાટકે ટોલ ટેકસમાંથી મુકિત આપવાની માંગણી ધારાસભ્ય હર્ષદ રીબડીયા તથા જીલ્લા કોંગ્રેસ સમિતિનાં હોદેદારો નેશનલ હાઈવે…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાંથી દરરોજ બેથી વધુ વખત પસાર થતા વાહનોને ટોલ ટેકસમાંથી મુકિતની માંગ

જૂનાગઢમાંથી પ૦ કિ.મી.ની હદસુધી દરરોજ બે થી વધુ વખત પસાર થતા વાહન ચાલકોને ખોખરડા ફાટકે ટોલ ટેકસમાંથી મુકિત આપવાની માંગણી ધારાસભ્ય હર્ષદ રીબડીયા તથા જીલ્લા કોંગ્રેસ સમિતિનાં હોદેદારો નેશનલ હાઈવે…

Breaking News
0

રાજયનાં ૩૯ નાયબ મામલતદારને બઢતી

ગુજરાત રાજયમાં મહેસુલ વિભાગમાં ફરજ બજાવતાં ૩૯ નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી આપી અને બદલીનાં હુકમો જારી કરવામાં આવેલછે. પોરબંદર ખાતે ફરજ બજાવતા એમ.એમ. રાયચુરાને માંગરોળ મામલતદાર તરીકે નિમણૂંક અપાઈ…

Breaking News
0

વેરાવળમાં પરીવારજનોએ મહિલાને કોર્ટ કેસના મનદુઃખમાં માર મારી ધમકી આપી

વેરાવળમાં શિક્ષક કોલોનીમાં રહેતી બીનાબેન વિરેન્દ્રભાઇ કુસકીયા (ઉ.વ.૪પ) ને તેના દેર ગજેન્દ્રભાઇ મનુભાઇ કુસકીયા તથા દેરાણી શારદાબેને રાત્રીના સમયે ઘરે આવી કોર્ટમાં કેસ ચાલુ હોય જે બાબતનું મનદુઃખ રાખી ઢીકાપાટુનો…

Breaking News
0

જૂનાગઢ પંથકમાં અપમૃત્યુના બનાવો

વિસાવદર તાલુકાના માંડાવડ ગામે કમળાબેન દયાશંકર દવે (ઉ.વ.૭૦)ના દિકરાનું દોઢેક વર્ષ પહેલા મૃત્યુ થયું હોય જેથી તેઓને આઘાત લાગતા અને મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ થયું…

Breaking News
0

જૂનાગઢમાં દેશી દારૂનો જથ્થો ઝડપતી ક્રાઈમ બ્રાંચ

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના તેમજ જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં ઈન્ચાર્જ પીઆઈ આર.કે. ગોહેલ, સબીરભાઈ બેલીમ, નિકુલ પટેલ, ડાયાભાઈ…

1 30 31 32 33 34 87