Monthly Archives: October, 2020

Breaking News
0

માળિયાહાટીના તાલુકાના માતરવાણીયા ગામેથી નકલી ડોકટરને ઝડપી લેતી એસઓજી પોલીસ

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંઘ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટીની સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા અને એસઓજી લગત કામગીરી…

Breaking News
0

માંગરોળમાં ગાયત્રી નગરની બહેનો દ્વારા પુરૂષોત્તમ માસની ભાવપૂર્વક ઉજવણી કરાઈ

માંગરોળમાં ગાયત્રીનગર વિસ્તારની બહેનો દ્વારા છેલ્લા એક મહિનાથી પવિત્ર પુરૂષોત્તમ માસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષોથી હિન્દુ સમાજમાં આ અધિક મહીનાને ખૂબ જ ધાર્મિક અને મહત્વનું ગણવામાં આવે…

Breaking News
0

સલાયાની માછીમારી બોટના બોગસ દસ્તાવેજ દ્વારા કૌભાંડ આચરનાર મહિલા સહિત બે સામે ગુનો નોંધાયો

ખંભાળિયા તાલુકાના સલાયા બંદર ખાતે એક માછીમારી બોટના ખોટા કાગળો તૈયાર કરી, સતત બે માસ સુધી દરિયામાં માછીમારી કરવા સબબ સલાયાના એક મહિલા સહિત બે સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી…

Breaking News
0

સલાયાની માછીમારી બોટના બોગસ દસ્તાવેજ દ્વારા કૌભાંડ આચરનાર મહિલા સહિત બે સામે ગુનો નોંધાયો

ખંભાળિયા તાલુકાના સલાયા બંદર ખાતે એક માછીમારી બોટના ખોટા કાગળો તૈયાર કરી, સતત બે માસ સુધી દરિયામાં માછીમારી કરવા સબબ સલાયાના એક મહિલા સહિત બે સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી…

Breaking News
0

એક વર્ષમાં વડાપ્રધાન મોદીની સંપતિમાં રૂા. ૩૬ લાખનો વધારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરકસર માટે જાણીતા છે. એટલું જ નહિ તેમણે પોતાના પગારમાંથી મોટી બચત કરી છે. જેના કારણે છેલ્લા ૧૫ મહિનામાં તેમની સંપત્તિમાં ૩૬.૫૩ લાખ રૂપિયાનો વધારો થયો છે.…

Breaking News
0

ભાઈની જિંદગી બચાવવા IVFથી બહેનનો જન્મ

ભારતની પહેલી સેવિયર સિબલિંગ (બચાવનાર બહેન) કાવ્યા સોલંકીને મળો. મોટા ભાઈ કે બહેનને અંગ, બોન મેરો અથવા સેલ્સ ડોનેટ કરીને નવજીવન આપવા માટે બાળક તૈયાર કરાય છે. થેલેસેમિયા બ્લડ ડિસઓર્ડર…

Breaking News
0

સૌરાષ્ટ્ર મેલમાં વેરાવળથી દોડતા ૧૦ કોચની લીંક ટ્રેનને જોડવા સાંસદની ઉગ્ર રજુઆત

સૌરાષ્ટ્ર મેલ આવતીકાલ તા.૧૬ ઓકટોબરથી શરૂ થનાર હોય જેમાં વેરાવળ-સોમનાથથી મુંબઇને જોડતા ૧૦ કોચ રદ કરી રેલ્વે વિભાગે સોરઠ વિસ્તારના લોકોને અન્યાય કર્યો હોવાથી લોકોમાં રોષ પ્રર્વતેલ છે. જો કે,…

Breaking News
0

જૂનાગઢનાં રોહિત અઘારા સહિત ૩૬ મામલતદારોની બદલી

રાજયના મહેસુલ વિભાગ દ્વારા ૩૬ મામલતદારોની બદલી કરવામાં આવી છે. જસદણના આઇ.જી. ઝાલાને પાટણ, જેતપુરના ડી.એ. પંચાલને ગાંધીનગર, જૂનાગઢના રોહિત અઘારાને વડનગર, માંગરોળના હાર્દિક બેલડીયાને અંકલેશ્વર, ઓખામંડલના વિવેક ભરતને ભૂજ,…

Breaking News
0

કેન્દ્રનાં કૃષિ કાયદાને રદ કરવા પંજાબ સરકાર ૧૯ ઓકટોબરે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવશે

કેન્દ્રના કૃષિ કાયદાઓને રદ કરવા ખરડો લાવવા માટે પંજાબ સરકાર ૧૯મી ઓક્ટોબરે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવશે. સરકાર દ્વારા બહાર પડાયેલા નિવેદન અનુસાર મુખ્યમંત્રી અમરિન્દર સિંહની આગેવાનીવાળી કેબિનેટની બેઠક ખાતે આ…

Breaking News
0

આજથી બાગ-બગીચા, સંગ્રહાલયો, સિનેમા, સ્વીમીંગપુલ શરૂ

કોરોનાના સંભવીત ખતરાને લઈને તકેદારીનાં પગલારૂપે છેલ્લા કેટલાય સમય થયાં જાહેર સ્થળોને રોક લગાવવામાં આવી હતી. હવે જયારે સંક્રમણમાં ઘટાડો થઈ રહયો છે. અને અનલોકની પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે…

1 47 48 49 50 51 87