Monthly Archives: October, 2020

Breaking News
0

ઉનામાં જય માં મોગલનાં જન્મદિનની કેક કાપી ઉજવણી

ઉના શહેરમાં સુવર્ણબાગ પાસે જય માં મોગલ માંનાં જન્મદિવસે યુવાનોનાં ગ્રુપ દ્વારા કેક કાપી અને ભવ્ય આયોજન કરેલું હતું. જેમાં બ્રિજેશ મકવાણા તથા કરણ બાંભણીયા મુખ્ય આયોજક રહ્યા હતા. #saurashtrabhoomi…

Breaking News
0

ઉનામાં જય માં મોગલનાં જન્મદિનની કેક કાપી ઉજવણી

ઉના શહેરમાં સુવર્ણબાગ પાસે જય માં મોગલ માંનાં જન્મદિવસે યુવાનોનાં ગ્રુપ દ્વારા કેક કાપી અને ભવ્ય આયોજન કરેલું હતું. જેમાં બ્રિજેશ મકવાણા તથા કરણ બાંભણીયા મુખ્ય આયોજક રહ્યા હતા. #saurashtrabhoomi…

Breaking News
0

રાજયનાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ બનવા માટે ત્રણ ઉચ્ચ અધિકારીઓ વચ્ચે સ્પર્ધા

રાજ્યના ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ સંગિતાસિંહ વય મર્યાદાના કારણે નિવૃત્ત થઇ ગયા છે. તેમની જગ્યાનો વધારાનો હવાલો મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારને સોંપવામાં આવ્યો છે. તેઓ આગામી ૧લી…

Breaking News
0

કોરોનામાં ભીડ કરીને રોપ-વેનો આનંદ ન લેતા જૂનાગઢમાં વિરોધીઓ વધુ હોવાથી કોઈપણ સારી યોજના સફળ થતી નથી

જૂનાગઢવાસીઓએ માટે આધાર કાર્ડ ધરાવતા રહીશો માટે રોપ-વેમાં કન્સેશન આપવાનો ર્નિણય આવકાર્ય અને રાહત રૂપ તો છે જ પણ સાથે જ બહુ મોટું જોખમ પણ છે જ જેથી એટલી બધી…

Breaking News
0

કોરોનામાં ભીડ કરીને રોપ-વેનો આનંદ ન લેતા જૂનાગઢમાં વિરોધીઓ વધુ હોવાથી કોઈપણ સારી યોજના સફળ થતી નથી

જૂનાગઢવાસીઓએ માટે આધાર કાર્ડ ધરાવતા રહીશો માટે રોપ-વેમાં કન્સેશન આપવાનો ર્નિણય આવકાર્ય અને રાહત રૂપ તો છે જ પણ સાથે જ બહુ મોટું જોખમ પણ છે જ જેથી એટલી બધી…

Breaking News
0

સ્વ. કેશુબાપાના નિધનથી વડીલની છત્રછાયા ગુમાવ્યાની લાગણી

પૂર્વ મુખ્યમંત્રી એવા સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન કેશુભાઇ પટેલના અવસાનના સમાચારના પગલે યાત્રાધામ સોમનાથમાં શોકમય લાગણી પ્રસરી હતી. યાત્રાધામના વેપારીઓ, પાથરણાવાળા સૌ કોઇએ ગઈકાલે દિવસભર વેપાર ધંધા બંધ રાખી સ્વ.કેશુભાઇ…

Breaking News
0

વેરાવળ-સોમનાથમાં ચાલતા રસ્તાના કામો સારી ગુણવતાના બનાવવા માંગણી

વેરાવળ-સોમનાથમાં ચાલતા રસ્તાના કામો સારી ગુણવતાવાળા થાય તે અંગે પાલીકાના અધિકારીને કોંગ્રેસ પ્રમુખે રજુઆત કરી માંગણી કરી છે. વેરાવળ કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ રાયઠઠ્ઠાએ કરેલ રજૂઆતમાં જણાવેલ કે, પૂર્ણ થયેલ ચોમાસાની…

Breaking News
0

વેરાવળ-સોમનાથમાં ચાલતા રસ્તાના કામો સારી ગુણવતાના બનાવવા માંગણી

વેરાવળ-સોમનાથમાં ચાલતા રસ્તાના કામો સારી ગુણવતાવાળા થાય તે અંગે પાલીકાના અધિકારીને કોંગ્રેસ પ્રમુખે રજુઆત કરી માંગણી કરી છે. વેરાવળ કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ રાયઠઠ્ઠાએ કરેલ રજૂઆતમાં જણાવેલ કે, પૂર્ણ થયેલ ચોમાસાની…

Breaking News
0

ગીરનાર રોપ-વેની ટીકીટના દર ઘટાડવા માંગણી

ગીરનાર રોપવેની ટીકીટના દર ઘટાડવા તથા જૂનાગઢ આવતા પ્રવાસીઓ માટે ગીરનારની ટોચ ઉપર જમવા રહેવાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ગીર સોમનાથ જીલ્લાનાં કોંગ્રેસ અગ્રણી ઉષાબેન કુસકીયાએ માંગણી કરી છે. #saurashtrabhoomi #media…

Breaking News
0

ગીરનાર રોપ-વેની ટીકીટના દર ઘટાડવા માંગણી

ગીરનાર રોપવેની ટીકીટના દર ઘટાડવા તથા જૂનાગઢ આવતા પ્રવાસીઓ માટે ગીરનારની ટોચ ઉપર જમવા રહેવાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ગીર સોમનાથ જીલ્લાનાં કોંગ્રેસ અગ્રણી ઉષાબેન કુસકીયાએ માંગણી કરી છે. #saurashtrabhoomi #media…

1 3 4 5 6 7 87