Monthly Archives: October, 2020

Breaking News
0

સરદાર વલ્લભભાઈ પટેેલને પુષ્પાજંલી અર્પણ કરાય

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આવેલા સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજંયતી નિમિત્તે સૂતરની આંટી પહેરાવી પુષ્પાજંલીનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે આ મહાપુરૂષને ભાવભેર શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી…

Breaking News
0

સરદાર વલ્લભભાઈ પટેેલને પુષ્પાજંલી અર્પણ કરાય

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આવેલા સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજંયતી નિમિત્તે સૂતરની આંટી પહેરાવી પુષ્પાજંલીનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે આ મહાપુરૂષને ભાવભેર શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી…

Breaking News
0

ઓખા ૧૦૮ની ટીમે સગર્ભાને એમ્બ્યુલન્સમાં જ ડિલવરી કરાવી

ઓખા બેટ ગામના મજૂરી કામ કરતા સારાબેન અલતાપભાઇ (ઉ.વ.૨૭)ને સાડા નવ મહિનાના પ્રેગ્નન્સી હતા. તેમને પ્રસુતિની પીડા ઉપાડતા દ્વારકા નવજ્યોત હોસ્પિટલ લઈ જતા સગર્ભા મહિલાને સારવાર માટે ૧૦૮માં મોકલેલ હતા.…

Breaking News
0

ઓખા ૧૦૮ની ટીમે સગર્ભાને એમ્બ્યુલન્સમાં જ ડિલવરી કરાવી

ઓખા બેટ ગામના મજૂરી કામ કરતા સારાબેન અલતાપભાઇ (ઉ.વ.૨૭)ને સાડા નવ મહિનાના પ્રેગ્નન્સી હતા. તેમને પ્રસુતિની પીડા ઉપાડતા દ્વારકા નવજ્યોત હોસ્પિટલ લઈ જતા સગર્ભા મહિલાને સારવાર માટે ૧૦૮માં મોકલેલ હતા.…

Breaking News
0

ડો.હરીભાઈ ગોધાણી કેમ્પસ-જોષીપુરા જૂનાગઢ ખાતે કેશુભાઈ પટેલને શ્રધ્ધાંજલી અપાઈ

ગુજરાત રાજયના લોકહિતૈષુ પૂર્વ મુખ્યમંત્રી, સોમનાથ ટ્રસ્ટ પ્રભાસ પાટણ (વેરાવળ)ના અધ્યક્ષ, કુશળ રાજનીતજ્ઞ, જાગૃત લોકપ્રહરી અને ઉમદા લોકનેતા તેમજ શ્રી સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ અને સંલગ્ન ટ્રસ્ટોના વરીષ્ઠ ટ્રસ્ટી કેશુભાઈ…

Breaking News
0

પ્રાંચી તીર્થ ખાતે રામદેવપીર મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

સુત્રાપાડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાંચી તીર્થ ખાતે ખોડીયાર નગર વિસ્તારમાં રામદેવપીર મહારાજની આવેલી જૂની ડેરી જેમાં ગામના આગેવાનો દ્વારા મોટું મંદિર બનાવવામાં આવ્યું છે ત્યારે આ મંદિરમાં રામદેવપીર મહારાજની મૂર્તિની…

Breaking News
0

બ્લેક પ્લેગ, ઓછું ઉત્પાદન, લોકડાઉનના કારણે કાશ્મીરમાં સફરજનના વ્યાપારને મોટો ફટકો

સત્તાવાર આંકડા અનુસાર દર વર્ષે ૨૦ લાખ મેટ્રીક ટન સફરજનનું ઉત્પાદન કરીને રૂા.૮૦૦૦થી ૯૦૦૦ કરોડ ઊભા કરે છે. પરંતુ ઉત્પાદકો, ટ્રાન્સપોર્ટર્સ, ખાતરના વિક્રેતાઓ, પેકેજર્સ, કમિશન એજન્ટ, શ્રમિકો અને અન્યો સહિત…

Breaking News
0

ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત “યુથ સપોર્ટ સેન્ટર” પ્રોજેક્ટની ઇનોવેટીવ પ્રોજેક્ટ તરીકે નેશનલ લેવલે પસંદગી

ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા ફાઈટ અગેઇનસ્ટ કોવીડ-૧૯ અભિયાન ૬ તબક્કામાં કાર્યરત છે જે અંતર્ગત (૧) જામનગરના વિવિધ પછાત વિસ્તારોમાં જન જાગૃતિ કાર્યક્રમ અને સોશિયલ મીડિયા/પ્રિન્ટ મીડિયા અને ઓનલાઈન શિક્ષણ…

Breaking News
0

શું તમારા બેંક ખાતામાં LPG ગેસ સબસિડી જમા થઇ નથી ? અત્રે સબસિડીનું સ્ટેટસ ચેક કરવાની ક્રમશઃ માર્ગદર્શિકા જાણો

ઘણા લોકો પોતાના બેંક ખાતામાં એલપીજી સિલિન્ડરસબસિડીના નાણા ટ્રાન્સફર થયાં છે કે કેમ તે ચેક કરતાં નથી. વાસ્તવમાં તેમણે પોતાના ખાતામાં એલપીજી સબસિડી જમા થઇ છે કે કેમ તે ચેક…

Breaking News
0

કેન્દ્ર સરકારની જમ્મુ અને કાશ્મીર માટે નવી જમીન નીતિ ૭ દાયકાઓની જમીન સુધારણાને ખતમ કરે છે

કેન્દ્રએ મંગળવારે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર પુનર્રચના (કેન્દ્રીય કાયદાઓનું અનુકૂલન)ના ત્રીજા હુકમની સૂચના આપી, જેનાથી આ પૂર્વ રાજ્યમાં ઘણા નવા ફેરફાર કરવામાં આવશે. નવી વ્યવસ્થા હેઠળ, યુટીમાં બિન-કૃષિ જમીન ખરીદવા માટે…

1 2 3 4 5 87