Monthly Archives: October, 2020

Breaking News
0

કેશુભાઈ સૌરાષ્ટ્રનાં ખેડૂત નેતા અને સરદાર હતા : મેયર ધીરૂભાઈ ગોહેલ

સૌરાષ્ટ્રના સપુત પૂર્વ મુખ્યમંત્રી અને ખેડૂત નેતા એવા કેશુભાઈ પટેલનું ૯ર વર્ષની ઉંમરે અવસાન થતા ઘેરા શોકની લાગણી પ્રસરી છે. દરમ્યાન જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલે ભાવપૂર્ણ શ્રધ્ધાજલી આપતા તેમની…

Breaking News
0

ગુલાબી ઠંડી સાથે સ્વાસ્થ્યવર્ધક શિયાળાની ઋતુનો પ્રારંભ

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ગુલાબી ઠંડી સાથે છેલ્લા બે દિવસથી શિયાળાની ધીમી ધીમે શરૂઆત થઈ રહી છે. શિયાળાની સ્વાસ્થ્યવર્ધક ઋતુ હાલમાં તેના ગુલાબી મિજાજમાં છે. તંદુરસ્ત સ્વાસ્થ્યને યથાવત રાખવા માટે શિયાળાની…

Breaking News
0

વંથલી તાલુકાના સાંતલપુર ધાર ગામે ૯ વર્ષની બાળકી ઉપર સંબંધીએ દુષ્કર્મ આચર્યું ઃ પોલીસ ફરિયાદ

વંથલી તાલુકાના સાંતલપુર ધારમાં રહેતી એક નવ વર્ષની બાળકી ઉપર તેના સંબંધી યુવાને બાળકીને ઘરમાં બોલાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતાં વંથલી પોલીસે ગુનો નોંધી યુવક સામે વધુ કાર્યવાહી હાથ ધરી…

Breaking News
0

વંથલી તાલુકાના સાંતલપુર ધાર ગામે ૯ વર્ષની બાળકી ઉપર સંબંધીએ દુષ્કર્મ આચર્યું ઃ પોલીસ ફરિયાદ

વંથલી તાલુકાના સાંતલપુર ધારમાં રહેતી એક નવ વર્ષની બાળકી ઉપર તેના સંબંધી યુવાને બાળકીને ઘરમાં બોલાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતાં વંથલી પોલીસે ગુનો નોંધી યુવક સામે વધુ કાર્યવાહી હાથ ધરી…

Breaking News
0

વિસાવદરમાં ઉછીના પૈસા બાબતે બોલાચાલી, જાનથી મારી નાખવાની ધમકી આપી

વિસાવદરમાં ઉછીના પૈસા બાબતે બોલાચાલી થતાં જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર વિસાવદરમાં હનુમાનપરા વિસ્તારમાં રહેતા સમસુલદુક કાળુભાઈ અબડા (ઉ.વ.૩૦,…

Breaking News
0

જૂનાગઢનાં જુના કુંભારવાડા વિસ્તારમાં બંધ મકાનમાંથી ચોરી

જૂનાગઢમાં માત્રી રોડ, જુના કુંભારવાડા, વડલાવાળી શેરી ખાતે રહેતા અકબરશા ઈકબાલશા બાનવા (ઉ.વ. પ૦) એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના બંધ મકાનમાં ઉપરના રૂમનું તાળું તોડી રૂમમાં…

Breaking News
0

કેશોદમાં જુગાર દરોડો, ૬ ઝડપાયા

કેશોદમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ૬ શખ્સોને રૂા. ૩,૭૯૦ની રોકડ તેમજ મોબાઈલ ફોન નંગ-પ વગેરે મળી રૂા. ૧૦,ર૯૦ના મુદામાલ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ રર કેસ, ૧૮ દર્દી સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૨ કેસ નોંધાયા હતા અને ૧૮ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૧, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૩, ભેંસાણ-૧ માળીયા-૨,…

Breaking News
0

ઉષા બ્રેકો કંપનીએ જૂનાગઢવાસીઓ માટે જારી કરેલ સ્પેશ્યલ ઓફરનો આજથી પ્રારંભ

એશિયાનાં સૌથી મોટા ગિરનાર પર્વત ઉપરનાં રોપ-વે યોજનાને કાર્યરત થયાંને ગણત્રીનાં દિવસો થયાં જ છે. એક તરફ જૂનાગઢવાસીઓ અને સોરઠવાસીઓનાં હૈયે આનંદની છોળો ઉછળી રહીછે. આપણા શહેર એવા જૂનાગઢમાં એવા…

Breaking News
0

ગિરનાર રોપ-વેના પોલ નજીક સિંહોએ કર્યુ મારણ ઉડન ખટોલાના પ્રવાસીઓએ સિંહ દર્શન કર્યુ

ગિરનાર રોપ-વે યોજના ગત શનિવારે શરૂ થઈ છે અને પ્રવાસી જનતા તેનો લાભ લઈ રહી છે. દરમ્યાન ગઈકાલે ગિરનાર રોપ-વેના પોલ પાસે સિંહ પરિવાર આવી ચઢેલ અને મારણ કર્યુ…

1 5 6 7 8 9 87