Monthly Archives: October, 2020

Breaking News
0

ગીર સોમનાથમાં ૧૩ કોરોના પોઝીટીવ : ૪ દર્દી સ્વસ્થ થયા

ગીર-સોમનાથ જીલ્લાના ચાર તાલુકામાંથી ૧૩ જેટલા કોરોનાના પોઝીટીવ કેસો આવેલ છે. જયારે સારવાર હેઠળના ૪ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરાયા છે. ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક ૧૪૯૭ ઉપર…

Breaking News
0

જૂનાગઢનાં નવલ નઝરાણા ઠાકરથાળ ગ્રીનલેન્ડ હોટેલની ઝળહળતી સફળતાને એક વર્ષ પુર્ણ

જૂનાગઢ શહેર નજીક રાજકોટ હાઈવે ઉપર ભેંસાણ ચોકડી ખાતે આવેલ ઠાકરથાળ – હોટેલ ગ્રીનલેન્ડનાં શુભારંભને આજે ઝળહળતું એક વર્ષ પુર્ણ થયેલ છે. જે નિમીતે ઠાકરથાળ હોટેલ ગ્રીનલેન્ડ મેનેજમેન્ટ દ્વારા તમામનો…

Breaking News
0

જૂનાગઢમાં અંધકન્યા છાત્રાલય ખાતે માસ્ક અને સેનીટાઈઝરનું વિતરણ

જૂનાગઢ શહેરમાં સેજના ઓટા પાસે આવેલ પ્રજ્ઞાચક્ષુ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલય ખાતે પ/૧૦/ર૦ર૦ના રોજ ધારાશાસ્ત્રી દિપેશભાઈ ભટ્ટ તથા રૂચાબેન ભરતભાઈ રાવલ દ્વારા સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા…

Breaking News
0

માણાવદરમાં સીસી રોડનું ખાતમુર્હુત કરાયું

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા મંત્રીઓ દ્વારા ગાંધીનગર ખાથે ઓનલાઈન ખાતમુર્હુતનાં કાર્યક્રમમાં માણાવદર નગરપાલિકાનાં પ્રમુખ પુષ્પાબેન ગોર તથા સદસ્યોનાં હસ્તે શહેરનાં સર્વાંગી વિકાસ માટે સી.સી. રોડનું ખાતમુર્હુત ગાંધી ચોક ખાતે ભૂમિ…

Breaking News
0

માંગરોળમાં રિટાયર્ડ ફોૈજી જવાનનું ભવ્ય સ્વાગત કરાયું

માંગરોળમાં આવેલ કોટનાથ મંદિરનાં મહંત મેઘનાથી ભીખુબાપુના પુત્ર મેઘનાથી શૈલેશગીરી ભીખનગીરી આર્મીમાંથી રિટાયર થઈ પોતાના માદરે વતન તેમના પરીવારમાં પધારતા તેમના માતા પિતા દ્વારા તેમજ માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ…

Breaking News
0

દ્વારકામાં પુરૂષોતમ માસની પૂનમથી ભાવિકોની ભીડમાં વધારો

યાત્રાધામ દ્વારકા ખાતે પુરૂષોતમ માસની પૂનમના દિવસથી હજારો ભાવિકોને મોટો સમુદાય દ્વારકા આવવાની શરૂઆત થઈ ગયેલ છે અને પુરૂષોતમ માસના અંતિમ દિવસોમાં ભાવિકોની વધુ ભીડ જામશે. જગતમંદિરમાં દર્શનાર્થે આવતા યાત્રિકોની…

Breaking News
0

દ્વારકામાં પુરૂષોતમ માસની પૂનમથી ભાવિકોની ભીડમાં વધારો

યાત્રાધામ દ્વારકા ખાતે પુરૂષોતમ માસની પૂનમના દિવસથી હજારો ભાવિકોને મોટો સમુદાય દ્વારકા આવવાની શરૂઆત થઈ ગયેલ છે અને પુરૂષોતમ માસના અંતિમ દિવસોમાં ભાવિકોની વધુ ભીડ જામશે. જગતમંદિરમાં દર્શનાર્થે આવતા યાત્રિકોની…

Breaking News
0

મારૂં ઉમેદવારી પત્રક નિયમ મુજબ માન્ય રહયું છે કોઈને વાંધો હોય તો વિપક્ષ હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવી શકે છે : કિરીટ પટેલ

જૂનાગઢ જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી છે અને નિયમ મુજબ મારૂ ઉમેદવારી પત્રક માન્ય રહયું છે ત્યારે આ સામે જે કોઈને વાંધા વચકા હોય તો તેવોએ હાઈકોર્ટનાં…

Breaking News
0

જૂનાગઢવાસીઓ આનંદો : તહેવારોનાં દિવસોમાં સુંદર સપાટ રસ્તાની ભેટ મળશે ?

જૂનાગઢ શહેરનાં લોકોને રસ્તાની સારી સુવિધા મળી શકે તે માટે જૂનાગઢ મનપા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જૂનાગઢ મનપાના કમિશ્નર તુષાર સુમેરાએ અગાઉ પણ જૂનાગઢ શહેરની જનતાને…

Breaking News
0

જૂનાગઢવાસીઓ આનંદો : તહેવારોનાં દિવસોમાં સુંદર સપાટ રસ્તાની ભેટ મળશે ?

જૂનાગઢ શહેરનાં લોકોને રસ્તાની સારી સુવિધા મળી શકે તે માટે જૂનાગઢ મનપા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જૂનાગઢ મનપાના કમિશ્નર તુષાર સુમેરાએ અગાઉ પણ જૂનાગઢ શહેરની જનતાને…

1 69 70 71 72 73 87