Monthly Archives: October, 2020

Breaking News
0

ફાઇનાન્સિંગ માટે નાબાર્ડ અને એસબીઆઈની વચ્ચે MOUs હસ્તાક્ષર

ડી.કે. મિશ્રા, સીજીએમ, નાબાર્ડ અને શ્રી દુધબંધુ રથ, સીજીએમ, એસબીઆઇ અમદાવાદ સર્કલ દ્વારા એસબીઆઈ, લોકલ હેડઓફિસમાં ૫ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ નાબાર્ડ અને એસબીઆઇ વચ્ચેના એમઓયુ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.…

Breaking News
0

જગતાતની ‘તિરાડ’ કથા…

તિરાડો ફકત જમીનમાંજ નથી પડતી, કોક દિવસ ખેડૂતના પગના તળિયા પણ જાેઈ લેજાે… ખ્યાલ આવે કેવી રીતે અનાજ પકવે છે… !

Breaking News
0

જગતાતની ‘તિરાડ’ કથા…

તિરાડો ફકત જમીનમાંજ નથી પડતી, કોક દિવસ ખેડૂતના પગના તળિયા પણ જાેઈ લેજાે… ખ્યાલ આવે કેવી રીતે અનાજ પકવે છે… !

Breaking News
0

મુંબઈની જેમ ગુજરાતમાં નશીલા પદાર્થોનું સેવન વધ્યું

ડ્રગ્સ સેવનને રવાડે ચઢી રહેલ યુવા પેઢી મોટો પડકાર ઊભો કરી રહી છે. મુંબઈની જેમ હવે રાજ્યમાં સુરત સહિત મોટા શહેરોમાં પણ નશીલા પદાર્થોનું વલગણ વધી રહ્યું હોઈ સરકારી તંત્ર…

Breaking News
0

મુંબઈની જેમ ગુજરાતમાં નશીલા પદાર્થોનું સેવન વધ્યું

ડ્રગ્સ સેવનને રવાડે ચઢી રહેલ યુવા પેઢી મોટો પડકાર ઊભો કરી રહી છે. મુંબઈની જેમ હવે રાજ્યમાં સુરત સહિત મોટા શહેરોમાં પણ નશીલા પદાર્થોનું વલગણ વધી રહ્યું હોઈ સરકારી તંત્ર…

Breaking News
0

વેરાવળ : યુપીના હાથરસની ઘટનાના વિરોધમાં જીલ્લા- કોંગ્રેસના આગેવાનોએ મૌન સત્યાગ્રહ કર્યો

યુપીના હાથરસમાં એક યુવતિ સાથે ઘટેલ બળાત્કારની ઘટના અંગે તંત્રના વલણ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી – પ્રિયંકા ગાંધી સાથે થયેલ લાઠીચાર્જની ઘટનાના વિરોધમાં વેરાવળમાં ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ સમિતના…

Breaking News
0

શીલોંગ, મેઘાલયનાં અધ્યાપકોને ઓનલાઇન શિક્ષણ અંગેભાવનગર યુનિ.નાં વિનયન વિદ્યાશાખાનાં ડીન અને અંગ્રેજી ભવનનાં અધ્યક્ષ ડો. દિલીપ બારડ દ્વારા પ્રશિક્ષણ અપાયું

કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં ભારતભરનાં રાજ્યોનાં શિક્ષકો ઓનલાઇન શિક્ષણ અંગે પ્રશિક્ષણ લઈ રહ્યા છે. બધા જ શિક્ષકોમાં ચિંતા પ્રવર્તે છે કે ‘રીમોટ ઓનલાઇન શિક્ષણ’ને રસપ્રદ કેમ બનાવવું ? કઈ રીતે…

Breaking News
0

જામકંડોરણાના ક્ષત્રિય યુવાનોએ ૧૦૦૮ શ્રી પ.પૂ. મહામંડલેશ્વર રમજુબાપુ (અંબિકા આશ્રમ)ની મૂલાકાત કરી

જામકંડોરણા ગૌ સેવા સમિતિના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા(પીપરડી), જામકંડોરણા કરણી સેનાના પ્રમુખ હરપાલસિંહ જાડેજા, કરણી સેના મહામંત્રી જીતેન્દ્રસિંહ વાળા ચરેલ, અડવાળ સરપંચ ભગિરથસિંહ જાડેજાએ ૧૦૦૮ મહામંડલેશ્વર પ.પૂ.શ્રી રમજુબાપુના આશિર્વાદ લીધા હતા…

Breaking News
0

જામકંડોરણાના ક્ષત્રિય યુવાનોએ ૧૦૦૮ શ્રી પ.પૂ. મહામંડલેશ્વર રમજુબાપુ (અંબિકા આશ્રમ)ની મૂલાકાત કરી

જામકંડોરણા ગૌ સેવા સમિતિના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા(પીપરડી), જામકંડોરણા કરણી સેનાના પ્રમુખ હરપાલસિંહ જાડેજા, કરણી સેના મહામંત્રી જીતેન્દ્રસિંહ વાળા ચરેલ, અડવાળ સરપંચ ભગિરથસિંહ જાડેજાએ ૧૦૦૮ મહામંડલેશ્વર પ.પૂ.શ્રી રમજુબાપુના આશિર્વાદ લીધા હતા…

Breaking News
0

શિષ્યવૃત્તિ ન મળી હોવા છતાં ઓનલાઈન ફોર્મમાં રિન્યુઅલ ઓપ્શનથી મૂંઝવણ વધી

ગુજરાતનાં વિધાર્થીઓ હાલમાં સરકારની પ્રિમેટ્રીક અને પોસ્ટમેટ્રીક શિષ્યવૃત્તિના ઓનલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલીનો સામનો કરી રહયાં છે. ઘણાં વિધાર્થીઓની ગત વર્ષે શિષ્યવૃત્તિ પાસ નથી થઈ તેવા વિધાર્થીઓ રીન્યુઅલ ફોર્મનું ઓપ્શન આવે…

1 72 73 74 75 76 87