Monthly Archives: October, 2020

Breaking News
0

કેશોદનાં કરેણી ગામે ખેતરમાં ઈલેકટ્રીક શોર્ટ રાખી બેદરકારી રાખી મહિલાનું મોત નિપજાવ્યું

જૂનાગઢ જીલ્લાનાં કેશોદ તાલુકાનાં કરેણી ગામે રહેતા પ્રવિણભાઈ જીકાભાઈ મકકા (ઉ.વ.૪૦) એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, કુમનભાઈ ભાણાભાઈ સરવૈયા વાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આરોપીએ…

Breaking News
0

શીલ અને ચોરવાડ પંથકમાં જુગાર દરોડા : ૯ સામે કાર્યવાહી

શીલ પોલીસ સ્ટેશનનાં પો.કો. દેવશીભાઈ દાનાભાઈ અને સ્ટાફે સામરડા ગામે જુગાર અંગે દરોડો પાડતાં ૬ શખ્સોને રૂા.ર૬પ૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરી છે. જયારે…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩૩ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩૩ કેસ નોંધાયા હતા અને ૫૦ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ૧૧૬ કન્ટેનમેન્ટ ઝોન…

Breaking News
0

હાથરસની ઘટનાનાં વિરોધમાં આજે જૂનાગઢ કોંગ્રેસ દ્વારા ધરણા

તાજેતરમાં યુપીનાં હાથરસમાં બનેલી ગેંગરેપની ઘટના અને પીડાતાનાં મોતનાં બનાવને પગલે સમગ્ર દેશમાં ભારે ખળભળાટ મચી જવા પામી છે. આરોપીને કડક સજાની માંગણી કરવામાં આવી રહી છે. અને ઠેર-ઠેર વિરોધ…

Breaking News
0

માળીયાનાં અમરાપુરમાં પાક નિષ્ફળ જતા ખેડૂતે મગફળીની હોળી કરી

માળીયા હાટીના અમરાપુર ગામે પાછોતરા ભારે વરસાદના કારણે મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોએ પાકની હોળી કરી રોષ વ્યક્ત કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ માળીયા હાટીના અમરાપુર ગામે ખેડૂત હરજીભાઈ ભાણજીભાઇ…

Breaking News
0

માળીયાનાં અમરાપુરમાં પાક નિષ્ફળ જતા ખેડૂતે મગફળીની હોળી કરી

માળીયા હાટીના અમરાપુર ગામે પાછોતરા ભારે વરસાદના કારણે મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોએ પાકની હોળી કરી રોષ વ્યક્ત કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ માળીયા હાટીના અમરાપુર ગામે ખેડૂત હરજીભાઈ ભાણજીભાઇ…

Breaking News
0

જૂનાગઢ : શનિવાર સુધીમાં ટેસ્ટીંગ થયા બાદ ગિરનાર રોપવે કાર્યરત કરાશે

પ્રવાસીઓને સુવિધા માટે જૂનાગઢની મહત્વાકાંક્ષી ગિરનાર રોપવે યોજના પૂર્ણતાને આરે છે. રોપવેના ટેસ્ટીંગ માટેની નિષ્ણાંતોની બીજી ટીમ આવ્યા બાદ રોપવે શરૂ કરવા અંગેનો નિર્ણય કરાશે. આ અંગે ઉષા બ્રેકોના અધિકારીએ…

Breaking News
0

સોમનાથના ધારાસભ્યને કોરોનાનો ચેપ લાગ્યો

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સહેજ પણ ઓછું થયું નથી. લોકો વાયરસને ગંભીરતાથી ન લેવાની ભૂલ કરીને પોતાની સાથે બીજાને પણ જોખમમાં મૂકતા હોય છે. દરમ્યાન આ તમામ સ્થિતિમાં વધુ…

Breaking News
0

ભવનાથ ખાતે માસ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો

ગિરનાર ડોળી એસોસિએશન અને સમસ્ત કોળી સમાજ દ્વારા ભવનાથ ખાતે જનજાગૃતિના ભાગરૂપે માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે જુનાગઢ ડીવાયએસપી શ્રી જાડેજા, ડો.ચીખલીયા અને ભવનાથનાં પીએસઆઇ શ્રી…

Breaking News
0

ભવનાથ ખાતે માસ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો

ગિરનાર ડોળી એસોસિએશન અને સમસ્ત કોળી સમાજ દ્વારા ભવનાથ ખાતે જનજાગૃતિના ભાગરૂપે માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે જુનાગઢ ડીવાયએસપી શ્રી જાડેજા, ડો.ચીખલીયા અને ભવનાથનાં પીએસઆઇ શ્રી…

1 74 75 76 77 78 87