Monthly Archives: October, 2020

Breaking News
0

બિલખામાંં યુવા ભાજપની થયેલ રચના

બિલખામાં તાજેતરમાં યુવા ભાજપની રચના કરવામાં આવેલ છે. ગત તા.ર-૧૦-ર૦ર૦ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને ભારત રત્ન લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિના પ્રસંગે એકસોથી વધુ યુવાનો ભાજપમાં જાેડાયા હતાં. જાેડાયેલા યુવાનોને…

Breaking News
0

ખંભાળિયાના કર્મનિષ્ઠ રઘુવંશી સ્વ. મહેન્દ્રભાઈ રાડિયાને મીડિયા કર્મીઓ દ્વારા શ્રધ્ધાસુમન

ખંભાળિયામાં છેલ્લી અડધી સદી કરતા વધુ સમયથી વર્તમાનપત્રના વ્યવસાય સાથે સંકળાયેલા કર્મનિષ્ઠ રઘુવંશી એવા મહેન્દ્રભાઈ સુંદરજીભાઈ રાડીયાનું ગત તારીખ ૨૭ના રોજ ૭૦ વર્ષની જૈફ વયે નિધન થતા ખંભાળિયાના અખબારી આલમમાં…

Breaking News
0

માંગરોળને પોતાની કર્મભૂમિ બનાવી શિક્ષણ ક્ષેત્રે ભગીરથ ફાળો આપનાર એન.બી.શેખનું ૭૮ વર્ષની વયે નિધન

જૂનાગઢ જીલ્લાના માંગરોળના નિવૃત્ત શિક્ષક હાજી નુરૂદ્દીન બસીરૂદ્દીન શેખનું ૭૮ વર્ષની વય ટૂંકી માંદગી બાદ નિધન થતાં માંગરોળનો શિક્ષિત સમાજ શોકમય બન્યો છે. શેખ સાહેબના નામે ખ્યાતિ પામેલા એન.બી.શેખનો જન્મ…

Breaking News
0

પોકેટ કોપ એપ્લીકેશનથી વાહન ચોરીના આરોપી પાસે વધુ ગુન્હાની કબુલાત કરાવતી જૂનાગઢ પોલીસ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી. મનીંદર પ્રતાપસિંઘ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ-ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટનો ઉપયોગ…

Breaking News
0

કેશોદ સ્મશાનમાં ડિઝલ ભઠ્ઠીમાં ગેરરીતિઓ આચરનારાને સદબુદ્ધિ આપવા રામધુન યોજાઈ

કેશોદ શહેરમાં આવેલા નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાનમાં ગણતરીના દિવસો પહેલાં એક કરોડ બાર લાખ એંસી હજારનાં ખર્ચે અગ્નિદાહ આપવા ડિઝલ ભઠ્ઠી લોકાર્પણ કરવામાં આવી હતી. આ ડિઝલ ભઠ્ઠી શરૂ થવાની…

Breaking News
0

કેશોદ સ્મશાનમાં ડિઝલ ભઠ્ઠીમાં ગેરરીતિઓ આચરનારાને સદબુદ્ધિ આપવા રામધુન યોજાઈ

કેશોદ શહેરમાં આવેલા નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાનમાં ગણતરીના દિવસો પહેલાં એક કરોડ બાર લાખ એંસી હજારનાં ખર્ચે અગ્નિદાહ આપવા ડિઝલ ભઠ્ઠી લોકાર્પણ કરવામાં આવી હતી. આ ડિઝલ ભઠ્ઠી શરૂ થવાની…

Breaking News
0

કેશોદના મોટી ઘંસારી ગામના ખેડૂતે માનવતા દાખવી નિલગાયના બચ્ચાને વન વિભાગને સોંપ્યું

હાલમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કેશોદ તાલુકાના મોટી ઘંસારી ગામના ખેડૂતે અનોખી ફરજ નિભાવી વન્ય પ્રાણી પ્રત્યે માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. મોટી ઘંસારી ગામની…

Breaking News
0

કેશોદના મોટી ઘંસારી ગામના ખેડૂતે માનવતા દાખવી નિલગાયના બચ્ચાને વન વિભાગને સોંપ્યું

હાલમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કેશોદ તાલુકાના મોટી ઘંસારી ગામના ખેડૂતે અનોખી ફરજ નિભાવી વન્ય પ્રાણી પ્રત્યે માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. મોટી ઘંસારી ગામની…

Breaking News
0

જૂનાગઢમાં ઓબીસી એસસી એસટી મહાસંઘ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું

ઉત્તરપ્રદેશમાં વાલ્મીકિ સમાજની દીકરી મનીષાબેનની હત્યા અને અત્યાચાર ગુજારવામાં આવ્યો પરંતુ તેનાં કુટુંબીજનો સાથે સહાનુભૂતિ વ્યક્ત કરવાને બદલે તેમના ઉપર સરકારી તંત્ર દ્વારા દમન કરવામાં આવ્યું છે. સરકારી તંત્રના ગેરકાયદેસરના…

Breaking News
0

જૂનાગઢ રઘુનાથજી હવેલી ખાતે છપ્પન ભોગ મનોરથનું કરાયું ભવ્ય આયોજન

અધિક માસ નિમિત્તે જૂનાગઢમાં ગંધ્રપવાડા લેઈન ખાતે આવેલ પૌરાણિક રઘુનાથજી હવેલી ખાતે છપ્પન ભોગ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. રઘુનાથજી હવેલીના મુખ્યાજી હિતેશભાઈ પુરોહિતના માર્ગદર્શન હેઠળ મંદિર ખાતે ભાવિકોએ કોરોના…

1 75 76 77 78 79 87