Monthly Archives: October, 2020

Breaking News
0

જૂનાગઢમાં નરસિંહ મહેતા ચોરા ૫ાસેની જય ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટ દ્વારા આરતી યોજાશે

જૂનાગઢનાં સુખનાથ ચોક વિસ્તારમાં નરસિંહ મહેતા ચોરા ખાતે દર વર્ષે જય ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટ દ્વારા નવરાત્રી મહોત્સવની હિન્દુ-મુસ્લીમ સમાજનાં લોકોની ઉપસ્થિતિમાં કોમી એકતાથી ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ…

Breaking News
0

જૂનાગઢમાં નરસિંહ મહેતા ચોરા ૫ાસેની જય ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટ દ્વારા આરતી યોજાશે

જૂનાગઢનાં સુખનાથ ચોક વિસ્તારમાં નરસિંહ મહેતા ચોરા ખાતે દર વર્ષે જય ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટ દ્વારા નવરાત્રી મહોત્સવની હિન્દુ-મુસ્લીમ સમાજનાં લોકોની ઉપસ્થિતિમાં કોમી એકતાથી ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં ડેરવાણ ગામે આરોપીને પકડવા જતાં પોલીસની ફરજમાં રૂકાવટ : નવ સામે ફરીયાદ

જૂનાગઢ તાલુકાનાં ડેરવાણ ગામે આરોપીને પકડવા જતાં પોલીસની ફરજમાં રૂકાવટ અંગે નવ સામે ફરીયાદ નોંધાવી છે. આ અંગે તાલુકા પોલીસે આપેલી વિગત અનુસાર ડેરવાણ ગામે પ્રાથમિક શાળા પાસે બનેલા બનાવ…

Breaking News
0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતીમાં ચાલતી લાલીયાવાડી ઃ અનુભવી લાયક ઉમેદવારોને પડતા મુકાયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતીમાં ભલામણ પૂરબહારમાં ખીલી હોય તેવું જણાઈ રહે છે. પત્રકારત્વ ભવનમાં એક અનુભવી અને નેશનલ એલીબીજીલીટી ટેસ્ટ પાસ કરી છે તેવા બે ઉમેદવારને બદલે જેમનો…

Breaking News
0

જૂનાગઢ પુસ્તકાયલમાં ગાંધી દર્શનનું પ્રદર્શન યોજાયું

મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિ નિમિત્તે તા. ર-૧૦-ર૦નાં રોજ જૂનાગઢ જીલ્લા પુસ્તકાલય ખાતે પ્રદર્શન યોજાયેલ હતું. જેમાં જૂનાગઢ એસટીમાં ફરજ બજાવતાં રમેશ ગોસાઈ દ્વારા ગાંધી દર્શનનો પ્રોમા રજુ કરાયો હતો.…

Breaking News
0

વેરાવળ : વાહન હડફેટે મોરનું મોત

વેરાવળ બાયપાસ રોડ પાસે ભાલપરાના પાટીયા ગઈકાલે નજીક વહેલી સવારે રાષ્ટ્રીય પક્ષી મોરનો મૃતદેહ રોડ ઉપર પડેલ હતો અને તેનું વાહન હડફેટે મોત નીપજ્યાનું અનુમાન સેવાય છે. કયા વાહને અડફેટે…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩૧ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩૧ કેસ નોંધાયા હતા અને ૩૭ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ૧૬૬ કન્ટેનમેન્ટ…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩૧ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩૧ કેસ નોંધાયા હતા અને ૩૭ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ૧૬૬ કન્ટેનમેન્ટ…

Breaking News
0

જાંબુર ગામનાં સીદી બાદશાહ જાતીનાં લોકો સરકારી યોજનાનાં લાભોથી વંચિત !

ગીર-સોમનાથ જીલ્લાનું જાંબુર ગામ ખાસ કરીને અહીં વસવાટ કરતાં સીદી બાદશાહ જાતિનાં લોકોનાં ધમાલ નૃત્યુથી ભારે પ્રખ્યાત થઈ ચુકયું છે. ખાસ મહેમાનું આગમન અને કોઈ પ્રસંગોચીત યોજાતા કાર્યક્રમમાં ધમાલ નૃત્યુના…

Breaking News
0

આગામી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં યોગ્ય વ્યકિતઓના હાથમાં સુકાન સોંપવાના નિર્ધાર સાથે ચેરમેન ભીખાભાઈ ગજેરાએ નિવૃતિની જાહેરાત કરી

ખેડુતોનાં સાચા અર્થમાં હિતેચ્છુ અને જૂનાગઢ માર્કેટીંગ યાર્ડને પોતાની ઉત્કૃષ્ટ સેવા આપી અને વિરાટ વટવૃક્ષ બનાવનાર માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન શ્રી ભીખાભાઈ ગજેરાએ આજે શુભેચ્છકો અને મિત્રો સમક્ષ પોતાની લાગણી જાહેર…

1 77 78 79 80 81 87