Monthly Archives: October, 2020

Breaking News
0

આગામી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં યોગ્ય વ્યકિતઓના હાથમાં સુકાન સોંપવાના નિર્ધાર સાથે ચેરમેન ભીખાભાઈ ગજેરાએ નિવૃતિની જાહેરાત કરી

ખેડુતોનાં સાચા અર્થમાં હિતેચ્છુ અને જૂનાગઢ માર્કેટીંગ યાર્ડને પોતાની ઉત્કૃષ્ટ સેવા આપી અને વિરાટ વટવૃક્ષ બનાવનાર માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન શ્રી ભીખાભાઈ ગજેરાએ આજે શુભેચ્છકો અને મિત્રો સમક્ષ પોતાની લાગણી જાહેર…

Breaking News
0

જૂનાગઢ, વંથલી, મેંદરડા, માણાવદર, વિસાવદર પંથકમાં ગેરકાયદેસર બાયોડિઝલ વેંચનારાઓ સામે કડક કાર્યવાહી

જૂનાગઢ જીલ્લામાં અનઅધિકૃત રીતે બાયોડિઝલનું ધોમ વેંચાણ થતું હોવાની વ્યાપક ફરીયાદને પગલે ગઈકાલે જીલ્લા વહીવટી તંત્ર મામલતદાર, પોલીસ વગેરેની સંયુકત ટીમ દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવેલ છે. અને ગેરકાયદેસર બાયોડિઝલનું…

Breaking News
0

દ્વારકાધીશ એન્ટરપ્રાઈઝ બાયોડિઝલ પંપ ઉપર ગેરકાયદેસર વેંચાણ સબબ કાર્યવાહી : ૬૭૭૦૦નો મુદામાલ ઝડપાયો

જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવારની સુચના મુજબ ગેરકાયદેસર રીતે બાયોડિઝલ તથા જવલંતશીલ પદાર્થોનું વેંચાણ કરનારાઓ ઉપર કડક હાથે કામ લેવા સુચના કરેલ હોય જે અંતર્ગત રીડર પો.ઈન્સ. કે.કે.ઝાલાના માર્ગદર્શન…

Breaking News
0

સુખપુર ગામે આવેલ શકિત ટ્રેડર્સ બાયોડિઝલ પંપ ખાતે દરોડો રૂા.૯૭૪રપ૦નો મુદામાલ જપ્ત

જૂનાગઢ રેન્જ ડીઆઈજીપી મનિન્દર પ્રતાપસિંહ પવારની સુચના મુજબ ગેરકાયદેસર રીતે બાયોડિઝલ તથા જવલંતશીલ પદાર્થોનું વેંચાણ કરતાઓ ઉપર કડક હાથે કામ લેવા સુચના કરેલ હોય જે અંતર્ગત રીડર પો.ઈન્સ. કે.કે.ઝાલાના…

Breaking News
0

જૂનાગઢમાં સારસ્વત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામની મૂર્તી પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો

જૂનાગઢમાં શ્રી સરસ્વત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન શ્રી પરશુરામજીની મૂર્તી પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તાજેતરમાં શ્રી સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ જૂનાગઢ દ્વારા નવનિર્મિત ટ્રસ્ટના હોદેદારોની પણ વરણી કરવામાં આવી હતી…

Breaking News
0

જૂનાગઢમાં સારસ્વત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામની મૂર્તી પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો

જૂનાગઢમાં શ્રી સરસ્વત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન શ્રી પરશુરામજીની મૂર્તી પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તાજેતરમાં શ્રી સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ જૂનાગઢ દ્વારા નવનિર્મિત ટ્રસ્ટના હોદેદારોની પણ વરણી કરવામાં આવી હતી…

Breaking News
0

જૂનાગઢ જેલના કેદીઓનાં સહયોગથી ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ

બીજી ઓક્ટોબરનો દિવસ વિશ્વ અહિંસાનો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીબાપુની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બીજી ઓક્ટોબરને રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ તરીકે જાહેર…

Breaking News
0

જૂનાગઢ જેલના કેદીઓનાં સહયોગથી ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ

બીજી ઓક્ટોબરનો દિવસ વિશ્વ અહિંસાનો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીબાપુની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બીજી ઓક્ટોબરને રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ તરીકે જાહેર…

Breaking News
0

જૂનાગઢ ટાઉનહોલ ખાતે જીલ્લાકક્ષાનો માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ ટાઉનહોલ ખાતે રાજ્ય બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના ઉપાધ્યક્ષ બી.એચ.ઘોડાસરાના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ જિલ્લાના આંગણવાડી બહેનો ને માતા યશોદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જૂનાગઢ વહીવટીતંત્ર…

Breaking News
0

જૂનાગઢ : પોકેટ કોપ એપ્લીકેશન દ્વારા વાહન ચોરીના બે ગુના ડીટેકટ કરાયા

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંઘ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ શોધી કાઢી, આ પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપવામાં…

1 78 79 80 81 82 87