Monthly Archives: October, 2020

Breaking News
0

માળીયાહાટીનાનાં ધરમપુર ખાતે મકાનમાંથી રૂા. પ૪ હજારના દાગીના, રોકડની ચોરીની ફરિયાદ

માળીયાહાટીનાનાં ધરમપુર ખાતે રહેતા ભરતભાઈ સોલંકીએ તેના ઘરમાં સોના, ચાંદીના દાગીના, રોકડ સહિત રૂા. પ૪ હજારની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરીયાદીએ કરેલી પોલીસ ફરિયાદમાં જણાવેલ છે કે, તા.…

Breaking News
0

ગીરગઢડાના સનવાવ ગામે ગેરકાયદેસર ખનન કરતા તત્વો સામે ફરીયાદ

ગીરગઢડા તાલુકાના સનવાવ ગામે સરકારી જમીન સર્વે નં.૧ર૬માં કોડીનાર તાલુકાના આલીદર ગામના યોગેશગીરી મોહનગીરી ગોસ્વામીએ કોઈપણ મંજુરી કે પરમીટ લીધા વગર જમીનમાં ખોદકામ કરી પ૬ મેટ્રીકટન લાઈમ સ્ટોન રૂા.૭૮,રર૪ની ખનીજ…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ર૭ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિ યથાવત રહી હોય તેમ રોજબરોજ કોરોનાના કેસ નોંધાઈ રહેલ છે. દરમ્યાન કોરોના હોવાના વહેમને લઈ માળીયા હાટીનાના જલંધર ગામે આપઘાત કરી લેવાનો એક બનાવ…

Breaking News
0

નેતા પદાધિકારીઓને ગાંધી જયંતીના દિવસે જૂનાગઢની જનતા એક જ સવાલ રસ્તા કયારે બનશે

રાષ્ટ્‌્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની આજે સર્વત્ર ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢ ખાતે પણ રાજકીય પક્ષો દ્વારા ભાવાંજલિનાં કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. ત્યારે આજે એક બાબત ખાસ યાદ…

Breaking News
0

વેપારી મીઠાઈની તારીખ બદલાવી ગ્રાહકોને છેતરશે ? કે સરકારને છેતરશે ? લોકોમાં ઉઠેલો પ્રશ્ન

ગુજરાત રાજય સરકાર દ્વારા ૧ ઓક્ટોબરથી મીઠાઈના વેંચાણ ઉપર મેન્યુફેક્રચર ડેટ લખવી ફરજીયાત બનાવી છે. ત્યારે ચોકી અને થાલામાં ભરીને મીઠાઈ વેંચતા વેપારીઓને થાલા ઉપર મીઠાઈ બનાવ્યાની તારીખ લખવી પણ…

Breaking News
0

વેપારી મીઠાઈની તારીખ બદલાવી ગ્રાહકોને છેતરશે ? કે સરકારને છેતરશે ? લોકોમાં ઉઠેલો પ્રશ્ન

ગુજરાત રાજય સરકાર દ્વારા ૧ ઓક્ટોબરથી મીઠાઈના વેંચાણ ઉપર મેન્યુફેક્રચર ડેટ લખવી ફરજીયાત બનાવી છે. ત્યારે ચોકી અને થાલામાં ભરીને મીઠાઈ વેંચતા વેપારીઓને થાલા ઉપર મીઠાઈ બનાવ્યાની તારીખ લખવી પણ…

Breaking News
0

જૂનાગઢમાં રાષ્ટ્રપિતાને ભાવાંજલિ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ પ્રસંગે આજે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ભાવાંજલીના કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. આજે જુનાગઢ મહાનગરપાલીકાના પદાધિકારીઓએ પણ શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતાં. આજે ગાંધીચોક ખાતે આવેલી…

Breaking News
0

જૂનાગઢમાં કિસાન મજુર બચાવો, શિક્ષણ ફી માફ કરોની માંગણી સાથે કોંગ્રેસનાં ધરણા

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ તેમજ ભુતપુર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ પ્રસંગે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાની સુચના અનુસાર જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેષીના માર્ગદર્શન હેઠળ શહેર કોંગ્રેસ…

Breaking News
0

હાથરસમાં યુવતિ ઉપર થયેલા દુષ્કર્મના વિરોધમાં જૂનાગઢ વાલ્મિકી ન્યાયપંચ કમિટીએ આવેદનપત્ર આપ્યું

તાજેતરમાં ઉત્તરપ્રદેશના હાથરસમાં વાલ્મિકી સમાજની દિકરી ઉપર નરાધમોએ આચરેલા સામુહિક દષ્કર્મનો આક્રોશ સાથે ઉગ્ર વિરોધ વ્યકત કરી જૂનાગઢમાં શ્રી વાલ્મિકી સમાજ ન્યાય પંચ કમિટી દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર વહીવટી તંત્રને…

Breaking News
0

હાથરસમાં યુવતિ ઉપર થયેલા દુષ્કર્મના વિરોધમાં જૂનાગઢ વાલ્મિકી ન્યાયપંચ કમિટીએ આવેદનપત્ર આપ્યું

તાજેતરમાં ઉત્તરપ્રદેશના હાથરસમાં વાલ્મિકી સમાજની દિકરી ઉપર નરાધમોએ આચરેલા સામુહિક દષ્કર્મનો આક્રોશ સાથે ઉગ્ર વિરોધ વ્યકત કરી જૂનાગઢમાં શ્રી વાલ્મિકી સમાજ ન્યાય પંચ કમિટી દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર વહીવટી તંત્રને…

1 80 81 82 83 84 87