Monthly Archives: November, 2020

Breaking News
0

કેશોદ તાલુકાના ગેલાણા ગામેથી નકલી ડોકટર ઝડપાયો

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા અને એસઓજી લગત કામગીરી કરવા સારૂ…

Breaking News
0

જૂનાગઢમાંથી જીવતા કારતુસ અને બે પિસ્તોલ સાથે બે શખ્સોને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢમાં એસઅજીએ શહેરના બે અલગ- અલગ સ્થળેથી બે શખ્સોને બે પિસ્તોલ અને ૧૪ જીવતા કારતુસ સાથે ઝડપી લઈને કાર્યવાહી કરી છે. જૂનાગઢ એસઓજી પીઆઈ ભાટી, પીએસઆઈ વાળા સહિતના સ્ટાફે શહેરના…

Breaking News
0

જૂનાગઢના જામકાના ખેડૂતની સિદ્ધિ : એરોબેટીક સાઈકલ પ્લાન્ટ બનાવી કૃષિ ક્ષેત્રે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી

જૂનાગઢ તાલુકાના જામકા ગામના પ્રગતિશીલ ખેડૂતે કૃષિ ક્ષેત્રે નવું સંશોધન કર્યું છે. જેમાં તેણે એક એવું મશીન બનાવ્યું છે જે મશીનથી ખેત પેદાશોમાં ખુબ વધારો જોવા મળ્યો છે. જામકા ગામ…

Breaking News
0

દ્વારકાના સુપ્રસિદ્ધ જગત મંદિરે દિપોત્સવી ઉત્સવના દર્શન યોજાશે

આગામી દિવસોમાં દિપાવલી તથા નૂતન વર્ષ ઉત્સવને અનુલક્ષીને તા.૧૩થી તા.૧૬ નવેમ્બર દરમ્યાન દ્વારકાના સુપ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશજી મંદિર ખાતે શ્રીજીના દર્શનનો કાર્યક્રમ યોજાશે. આ અંગે સર્વે ભક્તોએ કોરોનાના સંક્રમણને અટકાવવાના હેતુસર…

Breaking News
0

ગીર-સોમનાથ જીલ્લામાં શિયાળુ વાવેતર જાેશભેર શરૂ ઘઉં અને ચણા વાવણીમાં ખેડૂતોની પહેલી પસંદ

ઓણ સાલ અતિવૃષ્ટિ- સારૂં ચોમાસું અને ખેતરનો પાક હવે બજાર સુધી પહોંચી જતાં ગીર-સોમનાથ જીલ્લામાં ખેડુતોએ રવિ પાકનું વાવેતર જાેશભેર શરૂ કરી દીધું છે. વાવેતરની તા.૬-૧૧-ર૦ની સ્થિતી ઉપલબ્ધ છે જે…

Breaking News
0

ગીર-સોમનાથ જીલ્લામાં શિયાળુ વાવેતર જાેશભેર શરૂ ઘઉં અને ચણા વાવણીમાં ખેડૂતોની પહેલી પસંદ

ઓણ સાલ અતિવૃષ્ટિ- સારૂં ચોમાસું અને ખેતરનો પાક હવે બજાર સુધી પહોંચી જતાં ગીર-સોમનાથ જીલ્લામાં ખેડુતોએ રવિ પાકનું વાવેતર જાેશભેર શરૂ કરી દીધું છે. વાવેતરની તા.૬-૧૧-ર૦ની સ્થિતી ઉપલબ્ધ છે જે…

Breaking News
0

સરાકડીયા સોનલબાઈ માંનું મંદિર જવાનો ગેઇટ ખોલવા લોક માંગ

ગીરગઢડા તાલુકાના જશાધાર, ધોકડવા ગામની નજીક આવેલું અતિ પૌરાણિક અને હિન્દુઓની આસ્થાનું પ્રતીક એવા માં સોનબાઇ માતાજીના મંદિર આ વિસ્તારમાં જંગલમાં આવેલું છે. ઘણા સમયથી વન વિભાગ દ્વારા આ મંદિરે…

Breaking News
0

સરાકડીયા સોનલબાઈ માંનું મંદિર જવાનો ગેઇટ ખોલવા લોક માંગ

ગીરગઢડા તાલુકાના જશાધાર, ધોકડવા ગામની નજીક આવેલું અતિ પૌરાણિક અને હિન્દુઓની આસ્થાનું પ્રતીક એવા માં સોનબાઇ માતાજીના મંદિર આ વિસ્તારમાં જંગલમાં આવેલું છે. ઘણા સમયથી વન વિભાગ દ્વારા આ મંદિરે…

Breaking News
0

આલીધ્રા ગામે આધુનિક ભઠ્ઠીનું લોકાર્પણ કરાયું

આલીધ્રા ગામે આવેલ સ્મશાન ગૃહ માટે એક આધુનિક ભઠ્ઠીનાં લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં કેશોદના નિવાસી અર્જુનભાઈ પાઘડાર દ્વારા બનાવામાં આવેલ જેના દાતા સ્વ. રાજુબેન અને મોહનભાઈ ગજેરાની સ્મૃતિમાં…

Breaking News
0

આલીધ્રા ગામે આધુનિક ભઠ્ઠીનું લોકાર્પણ કરાયું

આલીધ્રા ગામે આવેલ સ્મશાન ગૃહ માટે એક આધુનિક ભઠ્ઠીનાં લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં કેશોદના નિવાસી અર્જુનભાઈ પાઘડાર દ્વારા બનાવામાં આવેલ જેના દાતા સ્વ. રાજુબેન અને મોહનભાઈ ગજેરાની સ્મૃતિમાં…

1 16 17 18 19 20 40