Monthly Archives: November, 2020

Breaking News
0

જેતપુરનાં પૂ. કલ્યાણરાયજી મહારાજ નિત્યલીલામાં પધાર્યા

પ્રભુના પરમ તેજે લઈ જતી કેડીના ભોમીયા સમા જેતપુર હવેલીના પ.પૂ. ૧૦૮ શ્રી કલ્યાણરાયજી નિત્યલીલામાં પધાર્યાની વાત વાયુ વેગે પ્રસરતા વૈષ્નવોમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. સુરત અને જેતપુરના વૈષ્નવોને…

Breaking News
0

ચંદ્રકાંતભાઈ ચોપડા ગ્રુપ દ્વારા દ્વારકાધામથી પગપાળા યાત્રા કરાઈ

દેવભૂમિ દ્વારકા ધાર્મિક આસ્થાનું પ્રતિક મનાય છે અને ભાવિકો પગપાળા યાત્રા કરી દેવસ્થાનોના દર્શનનો લાભ લે છે. તાજેતરમાં ચંદ્રકાંતભાઈ ચોપડા ગ્રુપ દ્વારા તા. ૩-૧૧-ર૦ર૦ના રોજ દ્વારકાથી ૯૦ કિ.મી.ની પગપાળા યાત્રાનો…

Breaking News
0

ચંદ્રકાંતભાઈ ચોપડા ગ્રુપ દ્વારા દ્વારકાધામથી પગપાળા યાત્રા કરાઈ

દેવભૂમિ દ્વારકા ધાર્મિક આસ્થાનું પ્રતિક મનાય છે અને ભાવિકો પગપાળા યાત્રા કરી દેવસ્થાનોના દર્શનનો લાભ લે છે. તાજેતરમાં ચંદ્રકાંતભાઈ ચોપડા ગ્રુપ દ્વારા તા. ૩-૧૧-ર૦ર૦ના રોજ દ્વારકાથી ૯૦ કિ.મી.ની પગપાળા યાત્રાનો…

Breaking News
0

કેશોદ નગરપાલિકા હસ્તકના સીસી રોડમાં ટ્રકના વહીલનો જાેટો ઘુસી ગયો, સદનસીબે જાનહાનિ ટળી

કેશોદના રામવાડી વડલા સામેના સીસી રોડમાં ખાતર ભરેલ ટ્રક પસાર થતી વખતે સીસી રોડમાં ખૂંચી જતા સીસી રોડના કામમાં નબળાઈ હોવાનું જણાઈ રહ્યું છે. કેશોદના માંગરોળ રોડ ઉપર રામવાડી વડલા…

Breaking News
0

કેશોદ : સોરઠને આઝાદી અપાવનારા આરઝી હકૂમત સૈનિકોનાં સંભારણા

સમગ્ર દેશમાં જ્યારે સ્વતંત્રતાની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે સોરઠમાં નવાબી શાસન હેઠળથી મુક્ત બનાવવા આરઝી હકૂમતનાં સૈનિકો જંગ લડી રહ્યા હતા. કેશોદના સ્વ. રતુભાઈ અદાણીની આગેવાની હેઠળ સોરઠનાં…

Breaking News
0

ઉના યાર્ડમાં ટેકાનાં ભાવે મગફળી ન ખરીદતા ખેડુતોએ હંગામો મચાવ્યો

દિવાળી નજીક આવતા ખેડૂતો તહેવાર ઉજવણી કરી શકે તે હેતુ સાથે ટેકાના ભાવે મગફળી આપવા રજીસ્ટ્રેશન કરાવેલ હોય તેવા ખેડૂતોને જુદી જુદી તારીખે મોબાઇલ દ્રારા મેસેજ કરેલ હતા. શનિવારે એક…

Breaking News
0

૧ જાન્યુઆરીથી જૂના વાહનો માટે ફાસ્ટેગ બનશે ફરજિયાત

કેન્દ્ર સરકારે ડિસેમ્બર ૨૦૧૭ પહેલાં ખરીદેલા તમામ જૂનાં ફોર-વ્હીલર્સ માટે ફાસ્ટેગ ફરજિયાત બનાવી દીધો છે. સરકારે એમ અને એન કેટેગરીના જૂનાં વાહનો માટે ૧ જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં ફાસ્ટેગ રાખવાનું ફરજિયાત…

Breaking News
0

ગૌ ધરામૃતનાં અનેક ફાયદાઓ થાય છે : પરસોતમભાઈ સિદપરા

જૂનાગઢ તાલુકાનું જામકા ગામ ઝળક્રાંતિ ગૌ ક્રાંતિ અને કૃષિ ક્રાંતિની મિશાલરૂપ બની ગયું છે. સૌરાષ્ટ્ર- ગુજરાત દેશનાં વિવિધ રાજયો અને વિદેશોમાંથી પણ કૃષિ ક્ષેત્રે સાથે જાેડાયેલા નિષ્ણાંતો આ જામકા ગામની…

Breaking News
0

ટ્રિપલ મહામારીનો સામનો કરવાની પાંચ પદ્ધતિઓથી આપણે રહીએ ‘સ્વસ્થ’

વાયુ પ્રદૂષણ, શરદી, ઈન્ફ્લુએન્જા, ઈન્ફેકશન કોકટેલ આવનારા મહિનાઓમાં કોરોના વાયરસની ગંભીરતા અને પ્રસાર વધારી શકે છે. બાળકો સુપર સ્પેડર બની શકે છે. વાયરસનો રોગ : વાયરસનો રોગ, ખાસ કરીને શ્વસન…

Breaking News
0

ટ્રિપલ મહામારીનો સામનો કરવાની પાંચ પદ્ધતિઓથી આપણે રહીએ ‘સ્વસ્થ’

વાયુ પ્રદૂષણ, શરદી, ઈન્ફ્લુએન્જા, ઈન્ફેકશન કોકટેલ આવનારા મહિનાઓમાં કોરોના વાયરસની ગંભીરતા અને પ્રસાર વધારી શકે છે. બાળકો સુપર સ્પેડર બની શકે છે. વાયરસનો રોગ : વાયરસનો રોગ, ખાસ કરીને શ્વસન…

1 18 19 20 21 22 40