Monthly Archives: November, 2020

Breaking News
0

જૂનાગઢ શહેર ભાજપના નવનિયુકત પ્રમુખ પુનિત શર્માનો શપથવિધી સમારોહ યોજાયો : અભિનંદનની વર્ષા

જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ તરીકે તાજેતરમાં નિમણુંક પામેલા પુનિત શર્માનો શપથવિધીનો કાર્યક્રમ આજે સાદાઈપૂર્વક સોશ્યલ ડીસ્ટન્ટનાં પાલન વચ્ચે કૃષિ યુનિવર્સિટીનાં ઓડીટોરીયમ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. નવનિયુકત પ્રમુખને ઉપસ્થિત મહાનુભાવોને…

Breaking News
0

જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પદે પુનિત શર્માની વરણીને વોર્ડ નં.૩ના આગેવાનો દ્વારા વ્યાપક આવકાર

જૂનાગઢ ના શહેર પ્રમુખ તરીકે પુનીતભાઇ શર્માની નિયુક્તીને વોર્ડ નં.૩નાં કોર્પોરેટર સહિતના આગેવાનોએ વ્યાપક આવકારેલ છે. અબ્બાસભાઇ કુરેશી, અસલમભાઇ કુરેશી, વ્હાબભાઇ કુરેશી,અને મુસ્લીમ અગ્રણીઓ નૂરાભાઇ કુરેશી, અકરમભાઇ કુરેશી, શબ્બીરભાઇ કુરેશી,…

Breaking News
0

દિપાવલીનાં તહેવારોને અનુલક્ષીને જૂનાગઢ શહેરમાં પોલીસનો કડક બંદોબસ્ત : ફૂટ પેટ્રોલિંગ કરાયું

તાજેતરમાં દિવાળીના તહેવારોની સિઝન ચાલતી હોય, ગેરકાયદેસર ફટાકડા વહેંચતા તેમજ ચાઈનીઝ ફટાકડા વહેંચતા ઈસમો પણ તહેવારોના સમયે સક્રિય બને છે. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા…

Breaking News
0

એકટીવા ઉપર જતાં બે મહિલા પોલીસ કર્મીને અકસ્માત નડયો : એકનું મોત : એક ગંભીર

વ્યારા તાલુકાનાં ચિખલવાવ ગામે ગામીત ફળીયામાં રહેતી સ્મીતાબેન હરીશભાઈ ગામીત અને વ્યારા તાલુકાનાં સરકુવા ગામે રહેતી રીતીકાબેન ભુપેન્દ્રભાઈ ગામીત થોડા મહીના પહેલા ગુજરાત પોલીસમાં ભરતી થયા હતાં. તેમની પસંદગી સુરત…

Breaking News
0

એકટીવા ઉપર જતાં બે મહિલા પોલીસ કર્મીને અકસ્માત નડયો : એકનું મોત : એક ગંભીર

વ્યારા તાલુકાનાં ચિખલવાવ ગામે ગામીત ફળીયામાં રહેતી સ્મીતાબેન હરીશભાઈ ગામીત અને વ્યારા તાલુકાનાં સરકુવા ગામે રહેતી રીતીકાબેન ભુપેન્દ્રભાઈ ગામીત થોડા મહીના પહેલા ગુજરાત પોલીસમાં ભરતી થયા હતાં. તેમની પસંદગી સુરત…

Breaking News
0

સુપ્રસિધ્ધ મહાલક્ષ્મી માતાજીના મંદિરે દર્શનનાં દ્વાર ખુલ્યા, ભાવિકોની ચહલ-પહલ

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા સુપ્રસિધ્ધ મહાલક્ષ્મી માતાજીના મંદિરે આજ વહેલી સવારથી જ ભાવિકો માટે દર્શન ખુલ્યા છે. કોરોનાને લઈ સરકારની ગાઈડ લાઈન મુજબ સોશ્યલ ડીસ્ટન્સ સહીતનાં નિયમોનું પાલન કરાવવામાં…

Breaking News
0

આજે ધનતેરસ : સોમનાથ મંદિર ખાતે ભાવિકોની પાંખી હાજરી

દિવાળી પર્વની શરૂઆતમાં આજે ધનતેરસનાં દિવસે સોમનાથ મંદિરમાં ભાવિકોની સાવ પાંખી હાજરી જાેવા મળી રહી છે. ટ્રસ્ટનાં અતિથીગૃહો રોશનીથી ઝળહળતા થયા છે. દર્શન પાસ બુકીંગ વ્યવસ્થા જૂના પથિકાશ્રમ મેદાનમાં તૈયાર…

Breaking News
0

જૂનાગઢમાં નીચલા દાતારબાપુની જગ્યાનાં દર્શન કરતા મંત્રી જવાહરભાઈ ચાવડા

ગુજરાત રાજયનાં પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાએ નીચલા દાતારબાપુની દરગાહની મુલાકાત લીધી હતી અને નીચલા દાતારબાપુની દરગાહનાં દર્શન મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાએ કર્યા હતા. આ તકે હિન્દુ-મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ…

Breaking News
0

રામ મંદિર બાબતે વિવાદીત ટીપ્પણી કરનાર હાર્દિક પટેલ માટે જૂનાગઢમાં પ્રવેશબંધી

રામ મંદિર બાબતે વિવાદિત ટીપ્પણી કરનાર હાર્દિક પટેલ સામે જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદે આજે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને જયાં સુધી હાર્દિક ઉપરકોટ પાસે આવેલ પૌરાણિક રામમંદિરે આવીને માફી નહી માંગે…

Breaking News
0

રામ મંદિર બાબતે વિવાદીત ટીપ્પણી કરનાર હાર્દિક પટેલ માટે જૂનાગઢમાં પ્રવેશબંધી

રામ મંદિર બાબતે વિવાદિત ટીપ્પણી કરનાર હાર્દિક પટેલ સામે જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદે આજે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને જયાં સુધી હાર્દિક ઉપરકોટ પાસે આવેલ પૌરાણિક રામમંદિરે આવીને માફી નહી માંગે…

1 3 4 5 6 7 40