Yearly Archives: 2020

Breaking News
0

પેટા ચૂંટણીની સભામાં મુખ્યમંત્રી વીજયભાઈ રૂપાણીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા

રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી હોઈ પ્રચારકાર્ય પૂરજાેશમાં શરૂ થઈ જવા પામેલ છે. પ્રચાર સભા સંબોધતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોરોના કાળમાં…

Breaking News
0

ગુજરાતમાં શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને, સામાન્ય વ્યક્તિની સ્થિતિ બની દયનીય

રાજ્યમાં કોરોના મહામારીને કારણે લોકો ભયના માહોલમાં છે. છેલ્લા સાત મહિના કરતાં વધુ સમયથી કોરોના કાળમાં લોકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. ત્યારે મોંઘવારીએ પણ માઝા મૂકી છે. જીવન જરૂરી…

Breaking News
0

જાણો ટ્રેકટરના પીટીઓ (PTO) પાવર વિશે?

પીટીઓ (PTO)પાવર- ટ્રેકટર ખરીદતા સમયે ખેડૂત તેની પીટીઓ (PTO) પાવર વિશે જાણવાનું ના ભૂલો, જાણીએ કેમ ઉપયોગી છે પીટીઓ (PTO)પાવર ? પાક વાવણીના સમયે દરેક ખેડૂતનાં એ જ પ્રયાસો રહે…

Breaking News
0

પેટાચૂંટણી : ચાર બેઠકો ઉપર ત્રિપાંખિયો જંગ, શંકરસિંહબાપુનો ફડાકો, ભાજપ- કોંગ્રેસની ઊંઘ હરામ

દેશમાં બિહાર રાજ્ય સાથે દેશના અન્ય રાજ્યોમાં ખાલી પડેલી ૬૬ બેઠકો માટે પેટા ચૂંટણીઓ યોજાનાર છે જેમાં ગુજરાતમાં આઠ બેઠકો માટે પેટા ચૂંટણી યોજાનાર છે. આ ૮ બેઠકો પૈકી ચાર…

Breaking News
0

નીચલા દાતાર ખાતે ઉર્ષ મેળો બંધ રહેશે

આસ્થાનાં પ્રતિક એવા નીચલા દાતાર ખાતે ઉર્ષ મેળાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે લોકો એકબીજાના સંપર્કમાં આવવાથી કોવીડ-૧૯નું સંક્રમણ ફેલાવવાની શકયતા હોય આ વર્ષે…

Breaking News
0

નીચલા દાતાર ખાતે ઉર્ષ મેળો બંધ રહેશે

આસ્થાનાં પ્રતિક એવા નીચલા દાતાર ખાતે ઉર્ષ મેળાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે લોકો એકબીજાના સંપર્કમાં આવવાથી કોવીડ-૧૯નું સંક્રમણ ફેલાવવાની શકયતા હોય આ વર્ષે…

Breaking News
0

કેશોદના કણેરી ગામે લોકડાઉન સમયે રાહતનાં કામોમાં ગેરરીતિઓ અંગે ફરિયાદ

રાજ્યની સંવેદનશીલ રાજય સરકાર દ્વારા કોરોના મહામારી વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ પરિવારોને આર્થિક સહાય રોજગારી સ્વરૂપે આપવા મનરેગા યોજના અને નરેગા યોજના હેઠળ કામો કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતાં.…

Breaking News
0

હવનાષ્ટમી, દશેરાએ પશુબલી કરનાર સાવધાન : વિજ્ઞાન જાથા

પૃથ્વી ઉપર પશુ-પંખી, માનવ સહિત જીવનમાત્રને પોતાની રીતે સ્વતંત્ર જીવવાનો અધિકારી કુદરત-પ્રકૃત્તિક નિયમ અનુસાર આપ્યો છે. ભારતમાં સદીઓથી અમુક ધાર્મિક સ્થાનો, માતાજી કે માનતાનાં નામે, માન્યતા, રિવાજ કે ધાર્મિક શાસ્ત્રનાં…

Breaking News
0

હવનાષ્ટમી, દશેરાએ પશુબલી કરનાર સાવધાન : વિજ્ઞાન જાથા

પૃથ્વી ઉપર પશુ-પંખી, માનવ સહિત જીવનમાત્રને પોતાની રીતે સ્વતંત્ર જીવવાનો અધિકારી કુદરત-પ્રકૃત્તિક નિયમ અનુસાર આપ્યો છે. ભારતમાં સદીઓથી અમુક ધાર્મિક સ્થાનો, માતાજી કે માનતાનાં નામે, માન્યતા, રિવાજ કે ધાર્મિક શાસ્ત્રનાં…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાનાં ૧૪૩ ગામોના ખેડુતોને દિનકર યોજના હેઠળ દિવસે વિજળી મળશે

કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા જગતના તાત એવા ખેડુતોને દિવસમાં વિજળી મળી રહે તે માટે દિનકર યોજનાની શરૂઆત કરવાનો ર્નિણય કરેલ છે. આ યોજનાનાં પ્રથમ ભાગમાં જ ગીર સોમનાથ જીલ્લાના…

1 116 117 118 119 120 513