Yearly Archives: 2020

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાનાં ૧૪૩ ગામોના ખેડુતોને દિનકર યોજના હેઠળ દિવસે વિજળી મળશે

કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા જગતના તાત એવા ખેડુતોને દિવસમાં વિજળી મળી રહે તે માટે દિનકર યોજનાની શરૂઆત કરવાનો ર્નિણય કરેલ છે. આ યોજનાનાં પ્રથમ ભાગમાં જ ગીર સોમનાથ જીલ્લાના…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાનાં કર્મચારીઓ માટે ડીઝાસ્ટરની મેનેજમેન્ટ ટ્રેનીંગનું આયોજન

ગીર સોમનાથ જીલ્લાના વિવિધ કર્મચારીઓ માટે આગામી તા.ર૭ તથા તા.૨૮ ઓક્ટોબરના રોજ ડીઝાસ્ટર મેનેજમેન્ટની ટ્રેનીંગનું આયોજન કરવામાં આવેલ છે. ગુજરાત ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (જી.ડી.એમ.એ.) તથા ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય અધિકારીઓના…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાનાં કર્મચારીઓ માટે ડીઝાસ્ટરની મેનેજમેન્ટ ટ્રેનીંગનું આયોજન

ગીર સોમનાથ જીલ્લાના વિવિધ કર્મચારીઓ માટે આગામી તા.ર૭ તથા તા.૨૮ ઓક્ટોબરના રોજ ડીઝાસ્ટર મેનેજમેન્ટની ટ્રેનીંગનું આયોજન કરવામાં આવેલ છે. ગુજરાત ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (જી.ડી.એમ.એ.) તથા ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય અધિકારીઓના…

Breaking News
0

જૂનાગઢમાં પૈસા બાબતે પુત્રએ વૃધ્ધ પિતાને માર માર્યો

જૂનાગઢના જવાહર રોડ ઉપર રૂપિયા આપવાની ના પાડતા પુત્રએ વૃદ્ધ પિતાને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અંગે એ -ડીવીઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જવાહર રોડ આનંદપુરાના ડેલામાં રહેતા…

Breaking News
0

જૂનાગઢમાં પૈસા બાબતે પુત્રએ વૃધ્ધ પિતાને માર માર્યો

જૂનાગઢના જવાહર રોડ ઉપર રૂપિયા આપવાની ના પાડતા પુત્રએ વૃદ્ધ પિતાને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અંગે એ -ડીવીઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જવાહર રોડ આનંદપુરાના ડેલામાં રહેતા…

Breaking News
0

વંથલીના શાપુર ગામે ક્રિકેટનો સટ્ટો રમતા એક શખ્સને રૂા.૧૧,૧૦૦ની મતા સાથે ઝડપી લેવાયો

વંથલીના શાપુર ગામે ક્રિકેટનો સટ્ટો રમતા એક શખ્સને ૧૧,૧૦૦ ની મતા સાથે ઝડપી લીધો હતો અને મકાન માલિક તેમજ સટ્ટા સંચાલક ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગેની…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૨૬ કેસ, ર૮ દર્દી સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૬ કેસ નોંધાયા હતા અને ૨૮ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૧, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૧, ભેંસાણ-૧ માળીયા-૩,…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૨૬ કેસ, ર૮ દર્દી સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૬ કેસ નોંધાયા હતા અને ૨૮ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૧, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૧, ભેંસાણ-૧ માળીયા-૩,…

Breaking News
0

અમે આના ઉપર પણ વિજયી થઈશું

આસુરી શકિતઓ (કોરોના) ઉપર સત્યનો વિજય થવાનો જ છે, પરંતુ તકેદારી રાખો ત્યારે ? #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising…

Breaking News
0

ગિરનાર રોપ-વે – જૂનાગઢની વધુ એક યશ કલગી

લાખો શ્રધ્ધાળુઓની આસ્થા જયાં કેન્દ્રીત થયેલી છે. ત્યાં ગરવા ગિરનારની ટોચ ઉપર બિરાજતા અંબાજી માતાજીનાં દર્શનનો લ્હાવો હવે નાના મોટા અબાલવૃધ્ધ સૌ કોઈને મળી શકશે. માતાજીની કૃપા દ્રષ્ટી સાથે જૂનાગઢ…

1 117 118 119 120 121 513