Yearly Archives: 2020

Breaking News
0

પુરૂષોત્તમ માસની અમાસનાં દ્વારકામાં જગતમંદિરમાં દિપાવલીનો તહેવાર ઉજવાયો

યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશનાં જગતમંદિરમાં પુરૂષોત્તમ માસમાં સમગ્ર વર્ષ દરમ્યાન ઉજવાતા ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે આસો અમાવસ્યનાં દિને જગતમંદિરમાં દીપાવલીનો તહેવાર ઉજવવામાં આવે છે તે અનુસાર…

Breaking News
0

પ્રાંચીતીર્થ ખાતે અમાસ નિમિત્તે મોક્ષ પીપળે પાણી રેડતા શ્રધ્ધાળુઓ

સુપ્રસિધ્ધ યાત્રાધામ પ્રાંચીતીર્થ ખાતે અધિકમાસની અમાસ નિમિત્તે મોક્ષ પીપળે પાણી રેડવા ભાવિકો ઉમટયા હતા અને પૂર્વવાહિની સરસ્વતી નદીમાં સ્નાન કરીને મોક્ષ પીપળે પાણી રેડી ફરતી પ્રદિક્ષણા કરી પિતૃઓને તુપ્ત કરવા…

Breaking News
0

જાળિયાનાં શિવકુંજ આશ્રમ ખાતે નવરાત્રી નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાશે

શિવકુંજ આશ્રમ જાળિયામાં નવરાત્રી પ્રસંગે શક્તિ આરાધના નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાશે. વિશ્વાનંદમયીદેવીજીના આયોજન સાથે ભૂદેવોના માર્ગદર્શન સાથે અને સરકારના કોરોના નિયમોના પાલન સાથે માત્ર આશ્રમ પરિવાર દ્વારા જ યજ્ઞ યોજાશે,…

Breaking News
0

જાળિયાનાં શિવકુંજ આશ્રમ ખાતે નવરાત્રી નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાશે

શિવકુંજ આશ્રમ જાળિયામાં નવરાત્રી પ્રસંગે શક્તિ આરાધના નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાશે. વિશ્વાનંદમયીદેવીજીના આયોજન સાથે ભૂદેવોના માર્ગદર્શન સાથે અને સરકારના કોરોના નિયમોના પાલન સાથે માત્ર આશ્રમ પરિવાર દ્વારા જ યજ્ઞ યોજાશે,…

Breaking News
0

જૂનાગઢની પ્રેમાનંદ શૈક્ષણિક સંસ્થા ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

જૂનાગઢમાં પ્રેમાનંદ શૈક્ષણિક સંકુલ ખાતે આજે જીલ્લા શિક્ષણ પરિવાર દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં ૪૦૦ થી વધુ શિક્ષકો બ્લડ ડોનેટ કરી રહયા છે. અને…

Breaking News
0

સિવિલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા સેબાઝ ઝાંખા જૂનાગઢનું ગોૈરવ વધાર્યું

ઓમ એજ્યુકેશનમાં અભ્યાસ કરતા જૂનાગઢના સેબાઝ ઝાંખા કેજે gtu phase 3 online offline એક્ઝામ સેમેસ્ટર-૬માં આખા ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી મુસ્લિમ સમાજ અને જૂનાગઢનું ગૌરવ વધારવામાં આવ્યું છે. ત્યારે…

Breaking News
0

ગીર-સોમનાથ જીલ્લા સંગઠનનાં મહામંત્રી તરીકે નિમણુંક

સુત્રાપાડા તાલુકાના નવાગામના યુવા કાર્યકર્તા અને કોળી સમાજના અગ્રણી અશોકભાઈ એન. બામણીયાને અખિલ ભારતીય કોળી સમાજ ગીર-સોમનાથ જિલ્લા સંગઠનના મહામંત્રી તરીકે નિમણુંક કરાતા શુભેચ્છકોએ અભિનંદન ૫ાઠવ્યા છે. #saurashtrabhoomi #media #news…

Breaking News
0

આવતીકાલથી નવરાત્રીનો પ્રારંભ વિશ્વમાં ઉથલપાથલનાં સંકેત

ર૦ર૦નાં વર્ષમાં અનેક શુભ સંયોગ વચ્ચે નવરાત્રીમાં કેટલાક અમંગળ યોગ બની રહ્યા છે જે વિશ્વમાં ઉથલપાથલનાં સંકેત આપે છે. આવતીકાલે અશ્વિન મહિનાનાં શુકલ પક્ષની પ્રતિપદ તિથિ છે. આજ દિવસથી શારદીય…

Breaking News
0

વૈજ્ઞાનિકોને કોરોના દર્દીઓના લોહી અને લાળમાં એન્ટિબોડીઝ મળ્યા

ભારતવંશી સહિતના વૈજ્ઞાનિકોની ટીમે લોહી અને લાળમાં લાંબા સમયથી રહેલ એન્ટિબોડીઝની ઓળખ કરી છે. તેઓએ આ એન્ટિબોડીની હાજરી સાબિત કરી છે, જે કોરોના વાયરસ દર્દીઓમાં ત્રણ મહિના સુધી લોહી અને…

Breaking News
0

વૈજ્ઞાનિકોને કોરોના દર્દીઓના લોહી અને લાળમાં એન્ટિબોડીઝ મળ્યા

ભારતવંશી સહિતના વૈજ્ઞાનિકોની ટીમે લોહી અને લાળમાં લાંબા સમયથી રહેલ એન્ટિબોડીઝની ઓળખ કરી છે. તેઓએ આ એન્ટિબોડીની હાજરી સાબિત કરી છે, જે કોરોના વાયરસ દર્દીઓમાં ત્રણ મહિના સુધી લોહી અને…

1 134 135 136 137 138 513