Yearly Archives: 2020

Breaking News
0

જૂનાગઢ સહિત તાલુકામાં ૧પ સ્થળોએ હોમિયોપેથી દવાનું વિનામૂલ્યે વિતરણ કરાયું

કોરોના રોગચાળો કૂદકે ને ભૂસકે આગળા વધતો જાય છે અને રોજ અનેક દર્દીઓ કોરોના રોગચાળાનાં ઝપેટમાં આવી જાય છે. ત્યારે જનસમાજમાં અકે સ્વાસ્થ્યને લઈને ખૂબ ચિંતાનું વાતાવરણ ઉભુ થયેલ છે.…

Breaking News
0

શાકભાજી વેંચનારી આ મહિલા કોઈ સામાન્ય મહિલા નથી પણ ઇન્ફોસિસ કંપનીના સ્થાપક નારાયણમૂર્તિના ધર્મપત્ની અને ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરમેન સુધામૂર્તિ છે

અબજો રૂપિયાની સંપત્તિના માલિક સુધામૂર્તિ સાદગીપૂર્ણ જીવન જીવે છે એ તો સૌ કોઈ જાણે છે પરંતુ સામાન્ય માણસની જેમ કેટલાક સામાન્ય ગણાતા કામ કરીને પોતાના અહંકારને ઓગળવાનું કામ પણ કરે…

Breaking News
0

ઉનાથી માતાનાં મઢ સુધીની યુવાનોની પદયાત્રા

ઉના થી કચ્છ ‘માતાના મઢ’ પગપાળા યુવાનો રવાના થયા છે. અંદાજીત ૭૫૦ કિ.મી. રસ્તો પાર કરવા લગભગ ૧૫ દિવસ પહોંચતા લાગશે અને વિશ્વ લોકહિતનું કલ્યાણ હેતુ આ યાત્રા સતત ૧૬…

Breaking News
0

કેશોદનાં સ્મશાનમાં આધુનિક ડીઝલ ભઠ્ઠી મોટાભાગે બંધ હાલતમાં

કેશોદ નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં ૧૪મું નાણાપંચ યોજના અંતર્ગત નગરપાલિકા સ્મશાનમાં ડીઝલ ભઠ્ઠી સ્મશાન શેડ રીટેઈનીંગ વોલ કમ્પાઉન્ડ વોલ તથા ગાર્ડન સહીતનું એક કરોડ બાર લાખ એંસી હજારના ખર્ચે નવ નિર્માણ…

Breaking News
0

જૂનાગઢમાં સોનાપુર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના ૭૦માં જન્મ દિવસની ઉજવણીના અનુસંધાને “સેવા સપ્તાહ” અંતર્ગત વોર્ડ નં.૯માં આવેલ સોનાપુરી સ્મશાન ખાતે મેયર ધીરૂભાઈ ગોહેલ, શહેર ભાજપા અધ્યક્ષ શશીકાંતભાઈ ભીમાણી, ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, સ્થાયી…

Breaking News
0

જૂનાગઢમાં સોનાપુર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના ૭૦માં જન્મ દિવસની ઉજવણીના અનુસંધાને “સેવા સપ્તાહ” અંતર્ગત વોર્ડ નં.૯માં આવેલ સોનાપુરી સ્મશાન ખાતે મેયર ધીરૂભાઈ ગોહેલ, શહેર ભાજપા અધ્યક્ષ શશીકાંતભાઈ ભીમાણી, ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, સ્થાયી…

Breaking News
0

ખંભાળિયામાં વડાપ્રધાનનાં જન્મ દિવસ પ્રસંગે લાયન્સ ક્લબની સેવા પ્રવૃત્તિ

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ કલબ દ્વારા વિશિષ્ટ સેવા પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત લાયન્સ કલબ દ્વારા ખંભાળિયા શહેરના જુદા જુદા…

Breaking News
0

માણાવદરમાં સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગ પ્રતિકારક શક્તિવર્ધક દવાનું વિતરણ કરાયું

માણાવદર પંથકમાં વધતા જતા કોરોના રોગના સંક્રમણને અટકાવવા સરકારશ્રી જાગૃત થઈ હોય તેમ ગઈકાલે નિયામક આયુષ, ગાંધીનગર અને જીલ્લા વિકાસ અધિકારીની સુચના મુજબ જીલ્લા આયુર્વેદિક અધિકારી જૂનાગઢના માર્ગદર્શન હેઠળ સરકારી…

Breaking News
0

માણાવદરમાં સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગ પ્રતિકારક શક્તિવર્ધક દવાનું વિતરણ કરાયું

માણાવદર પંથકમાં વધતા જતા કોરોના રોગના સંક્રમણને અટકાવવા સરકારશ્રી જાગૃત થઈ હોય તેમ ગઈકાલે નિયામક આયુષ, ગાંધીનગર અને જીલ્લા વિકાસ અધિકારીની સુચના મુજબ જીલ્લા આયુર્વેદિક અધિકારી જૂનાગઢના માર્ગદર્શન હેઠળ સરકારી…

Breaking News
0

દુધેશ્વર સોસાયટી ખાતે ગટરમાં પડેલી ગાયને બચાવી લેવાઈ

જૂનાગઢ દૂધેશ્વર સોસાયટી રેલ્વે ક્રોસિંગ પાસેની પાણીના નિકાલ માટેની ગટરમાં ગાય પડી જતા મહાનગરપાલિકા ફાયર શાખાએ ગણત્રીની મિનિટોમાં સ્થળ ઉપર આવી ગાયને હેમખેમ બહાર કાઢી લીધી હતી. #saurashtrabhoomi #media #news…

1 213 214 215 216 217 513