Yearly Archives: 2020

Breaking News
0

વેરાવળમાં દસ માસથી સોલાર રૂફટોપના કનેકશનો આપવામાં કંપનીના ઠાગાઠૈયા

વેરાવળમાં સોલાર રૂફટોપ કંપની દ્વારા જાહેરાત કર્યાના દસ માસ બાદ પણ કોઇને કનેક્શન ન આપેલ હોવાની ફરીયાદ ઉઠી છે. જયારે કનેકશન આપનારી એજન્સીના કર્મચારીઓના પણ છેલ્લા બે માસના પગાર ન…

Breaking News
0

જુનાગઢમાં વીજ તંત્રના ધાંધીયા : વારંવાર વીજ પુરવઠો ખોરવાતા પ્રજા ત્રાહીમામ

જૂનાગઢ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી ૧૩ર કેવી પીજીવીસીએલ તથા ગાંધીગ્રામ સબડીવીઝન દ્વારા વીજ સપ્લાયમાં ભારે ધાંધીયા કરવામાં આવતાં લોકોને ભારે હાલાકી પડી રહી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. જૂનાગઢ શહેરને…

Breaking News
0

જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ જૂનાગઢ દ્વારા ઈ-લોક અદાલતનું આયોજન

નેશનલ લીગલ સર્વિસીઝ ઓથોરીટી નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદ દ્વારા આગામી તા.ર૬-૯-ર૦નાં રોજ ઈ-લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. જે અનુસંધાને જૂનાગઢ જીલ્લામાં પણ ઈ-લોક…

Breaking News
0

જૂનાગઢમાં શાકભાજીના ભાવો આસમાને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ભારે વરસાદ અને પુરનાં કારણે શાકભાજીની ખેતી નાશ પામવાથી શાકભાજીના ભાવ આસમાને પહોંચી રહયા છે. શાકભાજીના ભાવ બમણા થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. જૂનાગઢ જીલ્લામાં  શાકભાજીની ખેતી મુખ્ય ખેતી પૈકીની…

Breaking News
0

જૂનાગઢમાં શાકભાજીના ભાવો આસમાને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ભારે વરસાદ અને પુરનાં કારણે શાકભાજીની ખેતી નાશ પામવાથી શાકભાજીના ભાવ આસમાને પહોંચી રહયા છે. શાકભાજીના ભાવ બમણા થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. જૂનાગઢ જીલ્લામાં  શાકભાજીની ખેતી મુખ્ય ખેતી પૈકીની…

Breaking News
0

સમગ્ર ભારતભરમાં શૈક્ષણિક સંસ્થાઓ માટે કેન્દ્રની ‘હેલ્ધી’ માર્ગદર્શિકા

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રવિવારે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ માટે આંશિક છૂટ આપવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર જાહેર કરી છે. ૨૧ સપ્ટેમ્બરથી વિવિધ ધોરણોમાં અભ્યાસ શરૂ થઈ જશે. મંત્રાલયે…

Breaking News
0

ગુજરાતમાં બિનસચિવાલય કલાર્ક ભરતીનાં પેપર્સ ફૂટી ગયાના પ્રત્યાઘાતનો રિપોર્ટ તૈયાર કરો

છેલ્લાં કેટલાંક સમયથી ભરતીને લઇને વિવાદ શરૂ થયો છે. તેમાંય સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલી બિન સચિવાલય કલાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી જવાના મુદ્દે ભારે હોબાળો મચ્યો હતો. આ પરીક્ષાના પેપર્સ ફૂટવાનો…

Breaking News
0

૬ તાલુકામાં પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડુતોની ખરાઇ કરવા ટીડીઓને આદેશ

ગીર સોમનાથ જીલ્લામાં ગતઅઠવાડીયે જાહેર થયેલા પ્રધાનમંત્રી કિસાન યોજના કૌભાંડ મામલે મિડીયાના અહેવાલ બાદ સફાળા જાગેલા જીલ્લા પંચાયતના તંત્રે ગીર સોમનાથ જીલ્લાના તમામ ટીડીઓને યોજનાના લાભાર્થી ખેડુતોની ખરાઇ કરવા તપાસ…

Breaking News
0

રાજ્યમાં દિવાળી સુધી એકપણ શાળા શરૂ ન કરવા સરકારનો નિર્ણય !

રાજ્યમાં શાળાઓ શરૂ કરવા અંગે છેલ્લા ઘણા સમયથી મતમતાંતર ચાલી રહ્યા છે. તેમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન બાદ હવે રાજ્ય સરકાર દ્વારા દિવાળી સુધી કોઈપણ શાળા શરૂ કરવામાં નહીં આવે તેવો…

Breaking News
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષે એક જ લેખક દિનેશ દેસાઈ દ્વારા ૩ ભાષામાં ર૯ પુસ્તકો

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષે દેશ-વિદેશના અસંખ્ય લેખકોએ પુસ્તકો લખ્યા છે. પરંતુ ગુજરાતના જ એક લેખક દિનેશ દેસાઈએ નેરન્દ્ર મોદી વિષે ત્રણ ભાષામાં ર૯ પુસ્તકો લખી અનોખો વિક્રમ સ્થાપ્યો છે.…

1 223 224 225 226 227 513