Yearly Archives: 2020

Breaking News
0

જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો : રૂા.૪૯.પ૦૦ના મુદામાલની ચોરી

જૂનાગઢનાં મધુરમ બાયપાસ શ્યામદત એપાર્ટમેન્ટ એ-વીંગ બ્લોક નં.૧૦૧ માં રહેતા નરેશપરી લખુપરી ગોસ્વામી (ઉ.વ.૩૦) (બાપુપાન કોલ્ડ્રીંકસવાળા)એ પોલીસમાં અજાણ્યા શખ્સો વિરૂધ્ધ નોંધાયેલી ફરીયાદમાં જણાવેલ છે કે, તા.૧૩-૯-ર૦ર૦ કલાક ૧૮ થી તા.૧૪-૯-ર૦ર૦…

Breaking News
0

ચોરવાડ પંથકમાં જુગાર દરોડા : ૧૩ શખ્સોની ધરપકડ

ચોરવાડ પોલીસ સ્ટેશનના હે.કો. ડી.એચ. કોડીયાતર અને સ્ટાફે ખોરાસા ગામ નજીક જુગાર અંગે દરોડો પાડતા ત્રણ શખ્સોને રૂા.ર,૯૦૦ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લઈ તેમના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.…

Breaking News
0

માણાવદર તાલુકાનાં જાંબુડા ગામે રૂા.ર.૯૦ લાખનાં સોનાના દાગીનાની ચોરી

માણાવદર તાલુકાનાં જાંબુડા ગામે રહેણાંક મકાનમાંથી સોનાના દાગીનાની ચોરીનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જાંબુડા ગામે રહેતા જયદીપભાઈ પરબતભાઈ ડાંગર (ઉ.વ.૩૦)એ પોલીસની એવા મતલબની…

Breaking News
0

માણાવદર તાલુકાનાં જાંબુડા ગામે રૂા.ર.૯૦ લાખનાં સોનાના દાગીનાની ચોરી

માણાવદર તાલુકાનાં જાંબુડા ગામે રહેણાંક મકાનમાંથી સોનાના દાગીનાની ચોરીનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જાંબુડા ગામે રહેતા જયદીપભાઈ પરબતભાઈ ડાંગર (ઉ.વ.૩૦)એ પોલીસની એવા મતલબની…

Breaking News
0

ર૭ હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટરોની બદલી

ગુજરાત રાજય પોલીસ મહાનિરીક્ષક બ્રીજેશકુમાર ઝા દ્વારા ગઈકાલે હથીયારી પોલીસ સબ ઈન્સ્પેકટરોની બદલીનાં હુકમો જારી કરવામાં આવેલ છે. જેમાં ર૭ અધિકારીઓને નવી જગ્યાએ નિમણૂંક આપવામાં આવી છે. જૂનાગઢ ખાતે ફરજ…

Breaking News
0

ર૭ હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટરોની બદલી

ગુજરાત રાજય પોલીસ મહાનિરીક્ષક બ્રીજેશકુમાર ઝા દ્વારા ગઈકાલે હથીયારી પોલીસ સબ ઈન્સ્પેકટરોની બદલીનાં હુકમો જારી કરવામાં આવેલ છે. જેમાં ર૭ અધિકારીઓને નવી જગ્યાએ નિમણૂંક આપવામાં આવી છે. જૂનાગઢ ખાતે ફરજ…

Breaking News
0

કેશોદનાં અખોદર ગામે છકડો રીક્ષા પુલ ઉપરથી નીચે ખાબકતા સદનસીબે બે લોકોનો આબાદ બચાવ

કેશોદ તાલુકાના અખોદર ગામે ચોમાસાની શરૂઆતથી જ વરસાદી પાણીની સમસ્યાનો ગ્રામજનો સામનો કરી રહ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમોના પાણી છોડવામાં આવતા અખોદર ગામે અવાર નવાર પાણી આવતા ચોમાસાની…

Breaking News
0

જૂનાગઢ લોહાણા મહાજન વાડી ખાતે આ વર્ષે નવરાત્રી મહોત્સવ નહી યોજાય

છેલ્લા કેટલાક વર્ષોથી જૂનાગઢનાં ગીરનાર રોડ ઉપર આવેલ લોહાણા મહાજન વાડી ખાતે માત્ર લોહાણા જ્ઞાતિની બહેનો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન થતું હતું પરંતુ ચાલું વર્ષે કોરોના મહામારીનું જૂનાગઢમાં સંક્રમણ વધતા…

Breaking News
0

જશુભાઈ ઉનડકટનું કોરોનાને કારણે દુઃખદ નિધન થતા સર્વોદય બ્લડ બેંક શોકમગ્ન

જૂનાગઢમાં છેલ્લા પ૧ વર્ષથી સ્વૈચ્છીક રકતદાન કરી પ્રવૃત્તિ કરી રહેલા મહેન્દ્ર મશરૂનાં સાથી અને કાયમી રકતદાતા તેમજ જૂનાગઢ લોહાણા મહાજન જ્ઞાતિ મંડળનાં ઈ.પ્રમુખ અને જૂનાગઢ શ્રી જલારામ મંદિરનાં સીનીયર ટ્રસ્ટી…

Breaking News
0

જૂનાગઢ : શાકભાજી માર્કેટીંગ યાર્ડ ખાતે રીંગણાનાં વેપાર બાબતે બોલાચાલી : મારમાર્યાની ફરિયાદ

જૂનાગઢમાં શાકભાજી માર્કેટીંગ યાર્ડ ખાતે રીંગણાના વેપાર બાબતે બોલાચાલીમાં માર મારવાનો બનાવ બનેલ છે. આ અંગે ભેંસાણ તાલુકાનાં પંચવાડા ગામનાં અમરસિંહ જુવાનસિંહ ભાટી (ઉ.વ.ર૩)એ આ કામના આરોપી ફેજાન ફિરોઝભાઈ, રમેશ…

1 224 225 226 227 228 513