Yearly Archives: 2020

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં પ્રધાનમંત્રી કિસાન યોજનામાં કૌભાંડ આચરી બોગસ ખેડુતોને કરોડોની સહાય ચુકવાઇ ?

ગીર સોમનાથ જીલ્લામાં પ્રધાનમંત્રી કિસાન યોજનામાં સુવ્યવસ્થિત રીતે બોગસ ખેડુતોને કરોડોની આર્થિક સહાય ચુકવવાનું કૌભાંડ આચરાયું હોવાની સનસનીખેજ વિગતો બહાર આવી રહેલ વિગતોના પગલે સરકારી તંત્રમાં હડકંપ પ્રસર્યો છે. ગીર…

Breaking News
0

સોમનાથ મહાદેવ મંદિરની કંગના રાણાવત સંગ્રામમાં એન્ટ્રી

ભારતની જાજરમાન અને ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ તથા માર્ણીકણીકા ઘાટ જેવી ઐતિહાસીક ફિલ્મોની સુપ્રસિધ્ધ અભિનેત્રી કંગના રાણાવત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે તેનાં બંગલાની તોડફોડ અંગે જે વિવાદ ચાલી રહ્યો છે…

Breaking News
0

કેશોદમાં બિજ બેંક દ્વારા દેશી બિયારણોની આપલે કરવાની વર્ષોથી ચલાવાતી ઝુંબેશ

બિજ બેંકનું નામ સાંભળતા જ નવાઈ લાગે આપણે રૂપિયા માટેની બેંક કે બ્લડ બેંકનું નામ અવારનવાર સાંભળીએ છીએ પણ આજે આપણે વાત કરવી છે શાકભાજી, ધાન્ય, પાકો, કઠોળ સહીતના દેશી…

Breaking News
0

કેશોદમાં બિજ બેંક દ્વારા દેશી બિયારણોની આપલે કરવાની વર્ષોથી ચલાવાતી ઝુંબેશ

બિજ બેંકનું નામ સાંભળતા જ નવાઈ લાગે આપણે રૂપિયા માટેની બેંક કે બ્લડ બેંકનું નામ અવારનવાર સાંભળીએ છીએ પણ આજે આપણે વાત કરવી છે શાકભાજી, ધાન્ય, પાકો, કઠોળ સહીતના દેશી…

Breaking News
0

કોરોનાની મહામારી વકરે નહી તે માટે જગત મંદિરને સેનીટાઈઝ કરાયું

કોરોના મહામારીની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી હોય અને ભારત વિશ્વમાં અમેરીકા બાદ બીજા નંબર ઉપર પહોંચી ગયું હોય તેમજ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર વધારો નોંધાયો હોય લોકડાઉન…

Breaking News
0

કોરોનાની મહામારી વકરે નહી તે માટે જગત મંદિરને સેનીટાઈઝ કરાયું

કોરોના મહામારીની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી હોય અને ભારત વિશ્વમાં અમેરીકા બાદ બીજા નંબર ઉપર પહોંચી ગયું હોય તેમજ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર વધારો નોંધાયો હોય લોકડાઉન…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં ગઈકાલે ગોમતી નદી પાસે કીડીખાવ મળ્યું

યાત્રાધામ દ્વારકામાં ગઈકાલે ગઈકાલે બપોરનાં સમયે ગોમતી ઘાટ પાસે અતિ દુર્લભ પ્રજાતી ગણાતું કીડીખાઉ પ્રાણી જાેવા મળતા તેમની જાણ દ્વારકા નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમને કરતા એ દુર્લભ પ્રાણી કીડીખાવ પ્રાણીનું રેસ્કયુ…

Breaking News
0

નાણાંકીય ગેરશિસ્ત-આડેધડ ઉત્સવો-હોર્ડીગોનાં ખર્ચને લીધે ગુજરાત સતત દેવાના બોજ તળે !

રાજ્યની ભાજપ સરકારના નાણાંકીય પ્રબંધન તથા નાણાંકીય સ્થિતિના અભાવની સાથે આડેધડ ઉત્સવોની ઉજવણીઓ, જાહેરાતો તથા બિનહેતુકીય ખર્ચના કારણે ગુજરાત સતત દેવાના બોજ તળે ધકેલાઈ રહ્યું હોવાનું જણાવતા વધુમાં ભાજપ સરકાર…

Breaking News
0

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ

૧. ભારતની આઝાદી બાદ ૧૯૬૮ તથા ૧૯૮૬/૯રમાં ભારતદેશ માટેની શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી. બંને વખતે તેને નવી શિક્ષણ નીતિ એવું નામ રાખવામાં આવ્યું. ર. ર૦ર૦માં જાહેર થયેલ શિક્ષણનીતિને ‘રાષ્ટ્રય…

Breaking News
0

રાજ્યના ૮૫,૦૦૦ વકીલોને આર્ત્મનિભર યોજના હેઠળ મળશે રૂા.૨.૫૦ લાખની લોન

કોરના મહામારી અંતર્ગત સરકાર દેશના સામાન્ય નાગરિકના ઉધોગ ધંધાને ફરી વેગ આપવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આર્ત્મનિભર યોજના જાહેર કરવામાં આવી છે. આજે રાજ્ય સરકાર દ્વારા વકીલો ને પણ…

1 229 230 231 232 233 513