Yearly Archives: 2020

Breaking News
0

ધન્વંતરિ રથ દ્વારા ડીવાયએસપી કચેરીનાં કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કરાયું

હાલમાં કોરોના મહામારીમાં વધતા જતાં કેસોથી ચિંતીત જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા ધન્વંતરિ રથ દ્વારા કોરોના વોરીયર્સ ડીવાયએસપી જૂનાગઢની કચેરીના તમામ કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. #saurashtrabhoomi #media…

Breaking News
0

ઉના શહેર-તાલુકામાં આમ આદમી પાર્ટીના પ્રમુખની વરણી થતા રાજકીય ગરમાવો

તાજેતરમાં ગીર સોમનાથ જીલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશભાઈ મોરી તથા પ્રભારી બાવચંદભાઈ ભાલીયાએ એક મીટીંગનું આયોજન કરેલ હતું જેમાં આમ આદમી પાર્ટીના ઉના શહેર પ્રમુખ તરીકે વિનોદભાઈ બાંભણીયાની અને…

Breaking News
0

ઉના શહેર-તાલુકામાં આમ આદમી પાર્ટીના પ્રમુખની વરણી થતા રાજકીય ગરમાવો

તાજેતરમાં ગીર સોમનાથ જીલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશભાઈ મોરી તથા પ્રભારી બાવચંદભાઈ ભાલીયાએ એક મીટીંગનું આયોજન કરેલ હતું જેમાં આમ આદમી પાર્ટીના ઉના શહેર પ્રમુખ તરીકે વિનોદભાઈ બાંભણીયાની અને…

Breaking News
0

જૂનાગઢનાં ટીંબાવાડીનાં શખ્સને હદપાર કરાયો

ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલા વધુ એક શખ્સને હદપાર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે. જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ શેટ્ટીની…

Breaking News
0

ખંભાળિયા લાયન્સ ક્લબની વધુ એક સેવા પ્રવૃતિ : ઉકાળા વિતરણ કરાયું

ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબ ઓફ ખંભાળિયા દ્વારા હાલ કોરોનાની મહામારી વચ્ચે લોકોના સ્વાસ્થ્ય માટે અનિવાર્ય એવા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ માટે સંસ્થા દ્વારા ચાલું વરસાદે પણ…

Breaking News
0

ધારાસભ્યો-મંત્રીઓ વગેરેના પગારમાં એક વર્ષ માટે કાપ : હવે વિધેયક લવાશે

કોરોનાની વૈશ્વિક મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ધારાસભ્યો-મંત્રીઓ વગેરેના મૂળ પગારમાં ૧ વર્ષ માટે ૩૦ ટકા કાપ મૂકવાનો અગાઉ રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. જે સંદર્ભે એપ્રિલમાં સરકાર દ્વારા વટહકુમ બહાર પાડી…

Breaking News
0

ધોરાજી તાલુકામાં કોરોનાનાં વધુ ૧૪ પોઝીટીવ કેસ નોંધાયા : કુલ આંકડો ૪૮૮ થયો

ધોરાજીમાં કોરોનાના વધુ ૧૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બસ સ્ટેશન પાસે રહેતા ૨૪ વર્ષીય મહિલા, ધોરાજી તાલુકા છાડવાવદર ગામે રહેતા ૫૦ વર્ષીય મહિલા, ધોરાજી કૈલાશ નગરમાં રહેતા ૩૨ વર્ષીય…

Breaking News
0

કોરોનાની ગતિ ઉપર બ્રેક ક્યારે વાગશે ? વધુ ૧૩૦પ નવા કેસ, ૧ર લોકો જિંદગી હાર્યા

રાજ્યમાં કોરોનાની ગતિ દિવસેને દિવસે ઘટવાને બદલે વધી રહી છે. ત્યારે કોરોનાના કેસોની ગતિ ઉપર બ્રેક લાગે તો જ લોકોની આર્થિક સ્થિતિમાં સુધારા આવશે. નહિતર કોરોનાને લીધે ઠપ થયેલા ધંધા-રોજગારથી…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરી કિસાનોને સહાય ચુકવવા માંગ

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના સહકાર્યાલય મંત્રી પ્રતાપભાઇ ભરાડે રાજયના મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીને એક પત્ર પાઠવી જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદને કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા હોય તાકીદે જૂનાગઢ જિલ્લામાં લીલો દુષ્કાળ…

Breaking News
0

રાજ્યમાં ૩૩ ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સહાય ચૂકવાશે

રાજ્યમાં આ વર્ષે ભારે વરસાદ થતાં તેને લઈને વિવિધ વિસ્તારોમાં ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે ત્યારે રાજ્ય સરકારે નુકસાન વેઠનાર ખેડૂતોને સહાય ચૂકવવાની જાહેરાત કરી છે. રાજ્યમાં ખેડૂતોને અનાવૃષ્ટિથી…

1 254 255 256 257 258 513