Yearly Archives: 2020

Breaking News
0

મેંદરડા ખાતે સામાન્ય બાબતે મારમારી : જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતાં ફરીયાદ

મેંદરડા ખાતે રહેતાં ખોળાભાઈ લક્ષ્મણભાઈ દેગળાએ પોલીસમાં આ કામનાં આરોપી કનુ ભરવાડ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી મેંદરડા ખોડીયાર ગૌશાળામાં કામ કરતા હોય ત્યારે અગાઉ…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ર૬ કેસ નોંધાયા, વિસાવદરમાં કોરોનાથી યુવાનનું મૃત્યું

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ર૬ કેસ પોઝીટીવ નોંધાયા છે જેમાં જૂનાગઢ શહેરમાં ૧ર, ગ્રામ્ય વિસ્તારમાં -પ તેમજ વંથલીમાં -પ કેસ નોંધાયા છે. જયારે કેશોદ, માણાવદર, મેંદરડા અને વિસાવદરમાં એક-એક કેસ…

Breaking News
0

પ્રદિપસિંહ જાડેજાનું શ્રેષ્ઠ કામગીરી બદલ ડીજીપી કોમેન્ડેશન ડીસ્ક એનાયત કરી બહુમાન કરાયું

જૂનાગઢ વિભાગનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની જયારથી જૂનાગઢ શહેરમાં નિમણુંક થઈ છે ત્યારથી આજ દિવસ સુધીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટેનાં સંગીન પગલા, અસામાજીક વિરોધી પ્રવૃતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી…

Breaking News
0

પોસ્ટ વિભાગ દ્વારા ભગવાન રામનાં જીવનનાં પ્રસંગોને આવરી લેતી ટિકીટો બહાર પડાઈ

ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા મર્યાદા પુરૂષોતમ ભગવાનશ્રી રામચંદ્રજીનાં જીવનકાળનાં વિવિધ પ્રસંગોને આવરી લેતી ટિકીટો બહાર પાડવામાં આવી રહી છે. કે જેમાં સીતા સ્વયંવર અને ધનુષ્યટંકાર, દશરથ રાજા પાસે વનવાસ માટેની…

Breaking News
0

સોમનાથ મહાદેવનાં દર્શન કરતાં પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાનો પરીવાર

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને સાંય શૃંગારમાં નવધાન્ય શૃંગાર કરવામાં આવેલ, ભક્તો દ્વારા ૧૧ જેટલી ધ્વજાપુજા કરવામાં આવેલ હતી. સાંજે સાંય આરતી પહેલા રાજયનાં પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ પરીવાર સાથે…

Breaking News
0

ઘરમાં જ માટીના પાર્થેશ્વર શિવલીંગ બનાવતો જૂનાગઢનો જાેષી પરીવાર

જૂનાગઢનાં જાણીતા પાશ્વ ગાયક દીપક જોષી દ્વારા હાલમાં કોરોના મહામારી વચે પવિત્ર શ્રાવણ માસ મહાદેવાધિદેવ મહાદેવ મહેશ્વરની અસીમ કૃપાથી આ વર્ષે ઘરમાં જ માટીનાં “પાર્થેશ્વર શિવલિંગ” સ્થાપિત કરેલ છે. આમ…

Breaking News
0

શેરબજારમાં નાણાં રોકાણ કરો તો ઘડો લાડવો કરવા સેબી દ્વારા નવા નિયમો મુજબ કાર્ય કરાશે તો શેર બ્રોકરો નવરા ધુપ બની જશે

શેરબજારમાં કેશ સેગમેન્ટમાં પણ અપફ્રન્ટ માર્જિન લાગુ પાડવાનો નવો નિયમ સેબી લાગુ પાડી રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તે અનુસાર કેશ સેગમેન્ટમાં ઓછામાં ઓછું ૨૨ ટકા માર્જિન ચૂકવવાનું રહેશે. સોમવારે…

Breaking News
0

માંગરોળ : શિવમ્‌ ચક્ષુદાન આરેણા દ્વારા કોરોના વોરીયર પૂજાબેન સુરેશભાઈ ઉપાધ્યાયનું સન્માન કરાયું

માંગરોળમાં શિવમ્‌ ચક્ષુદાન આરેણા દ્વારા સ્ટાફ નર્સ સીવીલ હોસ્પિટલ અમદાવાદ કોરોના વોર્ડમાં ફરજ બજાવતા પૂજાબેન સુરેશભાઈ ઉપાધ્યાયનું પ્રમાણપત્ર, શ્રીમદ્‌ ભાગવતગીતા, ગીતા માધુર્ય અને શાલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.…

Breaking News
0

જામકંડોરણાની રંગોળી હોટલે આગેવાનો અને સંતોનાં હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

રાજકોટ જિલ્લા ગૌરક્ષા પ્રમુખ ભરતસિંહ જાડેજાની રંગોળી હોટલ ખાતે ૐ આશ્રમ દૂધીવદરના ચેતન્ય સ્વામીજીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે જામકંડોરણાનાં પી.એસ.આઇ. જે.યુ.ગોહીલ, ફોરેસ્ટ અધિકારી શ્રી કાંગજા, ભાજપ પ્રમુખ…

Breaking News
0

મોબાઈલ ઉપર જીઓ મીટ વિડીયો કોન્ફરન્સ દ્વારા કૃષિ નિષ્ણાંતો અને ખેડૂતોનો સંવાદ યોજાયો

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીફ કપાસ સંશોધન કેન્દ્રના વડા ડાૅ.એમ.એસ.વાડોદરિયાના માર્ગદર્શન હેઠળ રીલાયન્સ ફાઉન્ડેશન અને એફપ્રોનાં સંયુક્ત ઉપક્રમે મોબાઈલમાં જીઓ મીટ એપ્લીકેશન દ્વારા લાઈવ વિડિયો કોન્ફરન્સ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં…

1 322 323 324 325 326 513