Yearly Archives: 2020

Breaking News
0

જૂનાગઢમાં સીસીટીવી કેમેરાનાં આધારે લોકડાઉનનાં ભંગ અંગે ગુનો દાખલ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધમાં છૂટછાટ આપવામાં આવેલ હોય, તમામ થાણા અમલદારોને કાયદાનું પાલન કરાવવા લોકો માસ્ક…

Breaking News
0

સરકડીયા હનુમાનજી મંદિરનાં મહંત દ્વારા અખંડ હનુમાન ચાલીસા પાઠનો પ્રારંભ

જૂનાગઢનાં ભવનાથ વિસ્તારનાં સરકડીયા હનુમાનજી મહારાજના મહંતશ્રી હરિદાસજી ગુરૂ રાધવદાસજીએ જૂનાગઢ શહેર જીલ્લા રાજ્યને દેશ વિદેશમાં કોરોના કોવીડ-૧૯ મહામારી સામે લોકોની સુખાકારીના શુ઼ભઆશયથી સરકારના નિયમોને આધીન સોશ્યલ ડીસ્ટન્સ રાખી ૧૦૮…

Breaking News
0

કોરોના મહામારીની વચ્ચે જૂનાગઢની મહિલાઓ ચલાવી રહી છે જરૂરિયાતમંદ લોકોનો જઠરાગ્નિ ઠારવા માટેનો મહાયજ્ઞ

કોરોના મહામારીને લઈને સમગ્ર દેશમાં લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે, ત્યારે જૂનાગઢમાં આવેલા રાયજીનગર ખાતે મોનાર્ક ૪ રેસીડેન્સી ખાતે મોનાર્ક ફોર લેડીઝ કલબની બહેનો દ્વારા ભૂખ્યાને ભોજન મળી રહે તે…

Breaking News
0

માંગરોળમાં ઝુંપડામાં રહેતા શ્રમીકો સ્વખર્ચે પ્રાઈવેટ બસમાં વતન રવાના

લોકડાઉનની સ્થિતિમાં મજુરોની હાલત કફોડી થઈ છે. કામના અભાવે પરપ્રાંતીય શ્રમિકો વતનની વાટ પકડવા મજબુર થયા છે. ત્યારે માંગરોળના નજીક ઝૂંપડા બાંધીને રહેતા શ્રમિકોએ દસેક દિવસ પહેલાં વતન જવાની ઈચ્છા…

Breaking News
0

પ્રેસની સ્વતંત્રતા બાબતમાં ભારત ૯ રેન્ક નીચે ગબડયું

વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રÌšં છે, પણ ભારત નિરાશ છે. પ્રેસની આઝાદીમાં ભારતનું રેન્કિંગ છેલ્લાં ચાર વર્ષમાં ખૂબ જ નીચે આવ્યું છે. વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ દર વર્ષે…

Breaking News
0

સોલીડારિટી ટ્રાયલ માટે ગુજરાતને મંજૂરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં કોરોના કોવિડ-૧૯ વાયરસની સોલીડારિટી ટ્રાયલના પ્રયોગો હાથ ધરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ કરેલી રજૂઆતને સફળતા મળી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગુજરાતમાં આવી સોલીડારિટી ટ્રાયલ…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં માસ્ક નહી પહેરેલા પ૦ વ્યકિતઓની ધરપકડ કરતી પોલીસ

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા…

Breaking News
0

નોડલ આઈપીએસ ઓફિસરોએ ફોન સ્વીચ ઓફ કર્યા-ડાયવર્ટ કર્યા, જાણો ડીજીપીએ શું કર્યુ ?

ગુજરાત સરકારે કેન્દ્રીય ગૃહમંત્રાલયના આદેશમાં જણાવ્યા અનુસાર પરપ્રાંતિયોને પોતાના વતન મોકલવા માટે ગુજરાતના આઇપીએસ અધિકારીઓને નોડલ ઓફિસર તરીકે નિમણૂંક આપી છે અને તેમના ફોન સાથેની માહિતી પ્રસિદ્ધ કરી હતી. પરંતુ…

Breaking News
0

ઘરોમાં રહીનેજ માહેરમઝાન શરીફની બંદગી ઈબાદત કરતા કેશોદના મુસ્લિમ પરિવારો

હાલના લોકડાઉન નોસમય તેમજ ૪૦-૪૧ ડિગ્રી તાપમાન માં ઘરમાંજ રહીને કેશોદ મુસ્લિમ પરિવારો પૂરા દિવષના રોઝારાખીને તેમજ પાંચ વક્ત ની નમાઝ ઉપરાંત રમઝાન ની ખાશ નમાઝ ત્રાબીની નમાઝ અદા કરીને…

Breaking News
0

માણાવદર તાલુકા કોંગ્રેસે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા

માણાવદર તાલુકા કોંગ્રેસે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવી ચોકકસ જ્ઞાતિને જ ટારગેટ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ લાડાણીએ જીલ્લા પોલીસ વડાને પત્ર પાઠવી માણાવદર પોલીસની કામગીરીની…

1 456 457 458 459 460 513