Yearly Archives: 2020

Breaking News
0

પૂ.ઈન્દ્રભારતીબાપુનાં માસીબાનું નિધન : વિજંણ મુકામે સમાધી અપાઈ

જૂનાગઢ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમનાં મહંત અને જુના અખાડાનાં આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પૂ.ઈન્દ્રભારતીજી મહારાજના માસીબા વેલબાઈબેન (ઉ.૮પ) તા.૮ હનુમાનજયંતી પુનમના દિવસે સવારે ૧૦ઃ૧૦ કલાકે કૈલાશવાસ થયેલ હતું અને તેઓની રાત્રે ૮…

Breaking News
0

મૂળ પશ્ચિમ બંગાળનાં ત્રણ યુવાનો કાપડની ફેરી કરી એકલા રહેતા હોય તેને મદદ પહોંચાડતી જૂનાગઢ પોલીસ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…

Breaking News
0

જૂનાગઢમાં જાહેરનામા ભંગ અંગે વધુ ૮૧ ગુના દાખલ : ૧૦ર સામે કાર્યવાહી

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સોરભસિંઘ તેમજ જૂનાગઢ વિભાગનાં ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા સુંદર કામગીરી બજાવવામાં આવી રહી છે. આ દરમ્યાન જાહેરનામા ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે…

Breaking News
0

સોમનાથ મંદિર ઝેડ પ્લસ સુરક્ષાચક્ર કોરોના વાયરસ મહામારી સામે જવાનોને અપાયું અભેદ્ય સુરક્ષા સાવચેતી કવચ

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર ગુજરાત રાજયનું પ્રથમ ઝેડપ્લસ સુરક્ષા કવચ ધરાવતું મંદિર હોય જે મંદિરે પોલીસ, જીઆરડી, એસઆરપી, સોમનાથ ટ્રસ્ટ સુરક્ષા સહીત અંદાજે ૩૦૦ જવાનો લોખંડી બંદોબસ્ત જાળવી રહયા…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કોરોનાનો એકપણ કેસ નથી તેની પાછળ ચાર અધિકારીની ટીમવર્કની મહત્વની ભૂમિકા

જૂનાગઢમાં એકપણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી. અને સ્થિતી કાબુમાં છે. જૂનાગઢ મનપનાં મ્યુ. કમિશ્નર તુષાર સુમરાએ જણાવ્યું હતું કે કોરોના અંગે મનપાએ બે માસ અગાઉથી સાવચેતીનાં પગલા લેવાનું શરૂ…

Breaking News
0

સુપ્રસિધ્ધ સક્કરબાગ ઝુ ખાતે રહેતાં સિંહ પરિવારમાં આનંદનો અવસર

જૂનાગઢ શહેરમાં આવેલું પ્રાણી સંગ્રહાલય એટલે કે સક્કરબાગ ઝુ આજે કોરોનાનાં આ સંક્રામણકાળમાં પણ આનંદદાયક સમાચાર આપી રહેલ છે. અહીં વસવાટ કરતાં સિંહ પરિવારમાં જાણે આનંદનો અવસર આવ્યો હોય તેમ…

Breaking News
0

જૂનાગઢમાં ત્રણ શંકાસ્પદ દર્દીઓનો રિપોર્ટ નેગેટીવ : વધુ એક મહિલા દર્દીનું સેમ્પલ મોકલાયું : સાંજે રિપોર્ટ આવશે

કોરોનાનાં સંક્રમણને ખાળવા માટે આજે સમગ્ર દેશ અને વિશ્વનાં દેશો જ્યારે રોગને નાથવા આરપારની લડાઈ લડી રહ્યાં છે અને ભારતમાં લોકડાઉનની અમલવારી ચાલી રહી છે ત્યારે જૂનાગઢ શહેર અને જીલ્લામાં…

Breaking News
0

ભારતના ૧૩૦ કરોડ પૈકી પ૦ ટકા લોકો રૂ.૧ હજારનું દાન આપે તો પીએમ રીલીફ ફંડમાં કરોડોની રકમ જમા થઈ શકે

કોરોના મહામારીની બિમારીએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. અમેરિકા અને યુરોપના દેશો કે જયાં આરોગ્ય સુવિધાઓ શ્રેષ્ઠત્તમ કક્ષાની હોવા છતાં કોરોનાના ભરડામાં આ વિકસીત દેશો સાવ પાંગળા બની ગયા છે.…

Breaking News
0

બેંકોમાં ગ્રાહકો પાસેથી ચેક સ્લીપ સ્વીકાર્યા બાદ ગરમ ઈસ્ત્રી ફેરવી જીવાણું મુક્ત કરાય છે

ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી જતાં અમદાવાદનું સરકારી તંત્ર ચિંતામાં મૂકાઈ ગયું છે. સાથે સાથે લોકો પણ હવે સોશ્યલ ડિસ્ટન્સિંગનો અમલ કરી રહ્યા છે. ખાસ…

Breaking News
0

વર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને દેશમાં કેસોની સુનાવણી માટે સુપ્રિમ કોર્ટે જારી કર્યા નિર્દેશ

દેશમાં કોરોનાને લીધે જે સ્થિતિ સર્જાઈ છે. તેના લીધે સુપ્રીમ કોર્ટે દેશના તમામ રાજ્યોની હાઈકોર્ટ અને નીચલી અદાલતોને કેસની સુનાવણી વીડિયો કોન્ફરન્સથી કરવા માટેના કેટલાક નિર્દેશો આપ્યા છે. સુઓમોટો રિટ…

1 483 484 485 486 487 513