Yearly Archives: 2020

Breaking News
0

રાજયમાં કાળીચૌદશના કુરિવાજાેને તિલાંજલિ આપવા જાગૃતિ પત્રિકાનું વિતરણ થયું

રાજયમાં ૪પ૦ નાના મોટા નગરોમાં કાળીચૌદશની ગેરમાન્યતા, કુરિવાજાે, પરંપરા, વર્ષો જુની માન્યતા સામે જાગૃતિ કાર્યક્રમો યોજાવાના છે. રાજયભરમાં જનજાગૃતિ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજયમાં અનાજ, પાણીનો બગાડ ન કરવા…

Breaking News
0

યાત્રાધામ દ્વારકા રેલવે સ્ટેશન ઉપર હવે જર્મન શેફર્ડ ડોગ માદક- વિસ્ફોટક પદાર્થ શુંઘી લેશે

યાત્રાધામ દ્વારકાના જગતમંદિર તેમજ દરિયાઇ વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર હોવાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક રહી ચેકિંગ હાથ ધરતી હોય છે. રેલવે સ્ટેશન ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવતી હોય…

Breaking News
0

યાત્રાધામ દ્વારકા રેલવે સ્ટેશન ઉપર હવે જર્મન શેફર્ડ ડોગ માદક- વિસ્ફોટક પદાર્થ શુંઘી લેશે

યાત્રાધામ દ્વારકાના જગતમંદિર તેમજ દરિયાઇ વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર હોવાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક રહી ચેકિંગ હાથ ધરતી હોય છે. રેલવે સ્ટેશન ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવતી હોય…

Breaking News
0

વેરાવળ ખાતે જી.એફ.સી.સી.એ.ની કચેરીનું ખાતમુહૂર્ત કરતા પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા

પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે વેરાવળ ખાતે જી.એફ.સી.સી.એ.ની કચેરીનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું. મંત્રી પરષોત્તમભાઇ સોલંકી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં જી.એફ.સી.સી.એ.ની નવી કચેરીનું ભૂમિ પૂજન કર્યા બાદ પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું…

Breaking News
0

લાયન્સ કલબ જૂનાગઢ ગિરનાર અને લીયોકલબ જૂનાગઢ ગિરનાર દ્વારા રાહત દરે ફટાકડા વિતરણ કરાયું

જૂનાગઢમાં દોમડીયાવાડીની બાજુમાં આવેલ શ્રીહરીવાડી ખાતે લાયન્સ કલબ જૂનાગઢ ગિરનાર અને લીયો કલબ જૂનાગઢ દ્વારા કિફાયતી દરે ફટાકડા વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. છેલ્લા સાત વર્ષ થયાં આ પ્રવૃતિ…

Breaking News
0

લાયન્સ કલબ જૂનાગઢ ગિરનાર અને લીયોકલબ જૂનાગઢ ગિરનાર દ્વારા રાહત દરે ફટાકડા વિતરણ કરાયું

જૂનાગઢમાં દોમડીયાવાડીની બાજુમાં આવેલ શ્રીહરીવાડી ખાતે લાયન્સ કલબ જૂનાગઢ ગિરનાર અને લીયો કલબ જૂનાગઢ દ્વારા કિફાયતી દરે ફટાકડા વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. છેલ્લા સાત વર્ષ થયાં આ પ્રવૃતિ…

Breaking News
0

જેતપુરનાં પૂ. કલ્યાણરાયજી મહારાજ નિત્યલીલામાં પધાર્યા

પ્રભુના પરમ તેજે લઈ જતી કેડીના ભોમીયા સમા જેતપુર હવેલીના પ.પૂ. ૧૦૮ શ્રી કલ્યાણરાયજી નિત્યલીલામાં પધાર્યાની વાત વાયુ વેગે પ્રસરતા વૈષ્નવોમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. સુરત અને જેતપુરના વૈષ્નવોને…

Breaking News
0

જેતપુરનાં પૂ. કલ્યાણરાયજી મહારાજ નિત્યલીલામાં પધાર્યા

પ્રભુના પરમ તેજે લઈ જતી કેડીના ભોમીયા સમા જેતપુર હવેલીના પ.પૂ. ૧૦૮ શ્રી કલ્યાણરાયજી નિત્યલીલામાં પધાર્યાની વાત વાયુ વેગે પ્રસરતા વૈષ્નવોમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. સુરત અને જેતપુરના વૈષ્નવોને…

Breaking News
0

ચંદ્રકાંતભાઈ ચોપડા ગ્રુપ દ્વારા દ્વારકાધામથી પગપાળા યાત્રા કરાઈ

દેવભૂમિ દ્વારકા ધાર્મિક આસ્થાનું પ્રતિક મનાય છે અને ભાવિકો પગપાળા યાત્રા કરી દેવસ્થાનોના દર્શનનો લાભ લે છે. તાજેતરમાં ચંદ્રકાંતભાઈ ચોપડા ગ્રુપ દ્વારા તા. ૩-૧૧-ર૦ર૦ના રોજ દ્વારકાથી ૯૦ કિ.મી.ની પગપાળા યાત્રાનો…

Breaking News
0

ચંદ્રકાંતભાઈ ચોપડા ગ્રુપ દ્વારા દ્વારકાધામથી પગપાળા યાત્રા કરાઈ

દેવભૂમિ દ્વારકા ધાર્મિક આસ્થાનું પ્રતિક મનાય છે અને ભાવિકો પગપાળા યાત્રા કરી દેવસ્થાનોના દર્શનનો લાભ લે છે. તાજેતરમાં ચંદ્રકાંતભાઈ ચોપડા ગ્રુપ દ્વારા તા. ૩-૧૧-ર૦ર૦ના રોજ દ્વારકાથી ૯૦ કિ.મી.ની પગપાળા યાત્રાનો…

1 69 70 71 72 73 513