Yearly Archives: 2020

Breaking News
0

સોમનાથ અને ગિરનાર પ્રત્યે કાયમને માટે ઓરમાયું વર્તન દાખવતું ભાવનગર પશ્ચિમ રેલ મંત્રાલય

ટુરીઝમ ક્ષેત્રે સૌરાષ્ટ્રનાં જૂનાગઢ અને સોમનાથ અતિ મહત્વના સ્થળો છે અને દિવસે – દિવસે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહયો છે. જયારે જૂનાગઢ અને સોમનાથને સાકળતી લાંબા અંતરની ટ્રેન સેવાને…

Breaking News
0

વર્ષ ૨૦૨૧માં ૪ જાહેર રજા રવિવારે હોવાથી ફકત ૨૨ રજાનો જ લાભ

ગુજરાત સરકારે વર્ષ-૨૦૨૧ની જાહેર અને મરજિયાત રજાઓનું લિસ્ટ જાહેર કર્યું છે. રાજયના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરેલ લીસ્ટ મુજબ સરકારી કર્મચારીઓની જાહેર રજાઓમાં રવિવારના કારણે ૪ રજાઓ કપાઈ જશે.…

Breaking News
0

ઈપીએફ-૯પ આધારિત પેન્શનરોને વાર્ષિક હયાતી ખરાઈ માટે ઈપીએફ કચેરીમાં જવાની જરૂર નથી : બેંકમાં જ સવલત

જૂનાગઢ જિલ્લાના તમામ ઈપીએફ-૯પ સંકલિત પેન્શનરોને દર વર્ષે નવેમ્બર માસમાં હયાતી ખરાઈ માટે જિલ્લા ભવિષ્યનિધિ ઓફીસ કચેરી ખાતે જઈને હયાતી ખરાઈ કરવાની જાેગવાઈમાં હવે ફેરફાર કરીને પેન્શનરોને હયાતી ખરાઈ માટે…

Breaking News
0

રાજકોટ લોધીકા સંઘના બિનહરીફ ચેરમેન બનવા બદલ નરેન્દ્રસિંહજી જાડેજાનું કરાયું સન્માન

એશિયાનો સૌથી મોટો સંઘ રાજકોટ લોધિકા સંઘના બિનહરીફ ચેરમેન બનવા બદલ નરેન્દ્રસિંહજી જાડેજાને જામકંડોરણા ટીમ દ્વારા ફૂલહાર કરી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી. તેમના જન્મદિવસ…

Breaking News
0

ધોરાજી શહેરની આદર્શ સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓએ કબડ્ડીમાં ગોલ્ડ મેડલ જીત્યા

ધોરાજી આદર્શ સ્કુલનાં સમર્થ વિપુલભાઇ ઠુંમર, યથાર્થ ચેતનભાઇ બારોટ તથા હર્ષ તેજસભાઈ પરમારે આદર્શ એજ્યુકેશન સોસાયટીના ગ્રાઉન્ડમાં મિલનભાઈ વાગડીયાના માર્ગદર્શન નીચે કબડ્ડી રમવાની શરૂઆત કરી હતી. ગુજરાત સરકાર તરફથી ખેલ…

Breaking News
0

માણાવદરના રાજા પરીવારે જૂનાગઢની સાપ્રંત એજયુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની મુલાકાત લીધી

જૂનાગઢની વિકલાંગો તથા મંદબુધ્ધિના બાળકોની સંસ્થા સાપ્રંત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની સંસ્થાના કાયમી ડોનર માણાવદરનાં રાજા પરીવારે સહકુટુંબ સૌજન્ય મુલાકાત લીધી હતી. તેઓ બધા બાળકોને સ્નેહભર મળ્યા હતા અને દિપાવલીની…

Breaking News
0

માણાવદરના રાજા પરીવારે જૂનાગઢની સાપ્રંત એજયુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની મુલાકાત લીધી

જૂનાગઢની વિકલાંગો તથા મંદબુધ્ધિના બાળકોની સંસ્થા સાપ્રંત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની સંસ્થાના કાયમી ડોનર માણાવદરનાં રાજા પરીવારે સહકુટુંબ સૌજન્ય મુલાકાત લીધી હતી. તેઓ બધા બાળકોને સ્નેહભર મળ્યા હતા અને દિપાવલીની…

Breaking News
0

ધોરાજીમાં મહિલાઓને દુર્ગંધયુકત ગટરના પાણી સાફ કરવા પડ્યા

ધોરાજીનાં વોર્ડ નં.પાંચ અને પાલા વાડ અંધકારીયા વાડ તથા ચોકી ફળિયા કાજી મસ્જિદ જેવાં માર્ગો ઉપર ભુગર્ભ ગટરનું ગંદા પાણી છેલ્લા ઘણાં સમયથી છલકાતાં રહે છે. ત્યારે વિસ્તારના સ્થાનિકો લોકોને…

Breaking News
0

ધોરાજીમાં મહિલાઓને દુર્ગંધયુકત ગટરના પાણી સાફ કરવા પડ્યા

ધોરાજીનાં વોર્ડ નં.પાંચ અને પાલા વાડ અંધકારીયા વાડ તથા ચોકી ફળિયા કાજી મસ્જિદ જેવાં માર્ગો ઉપર ભુગર્ભ ગટરનું ગંદા પાણી છેલ્લા ઘણાં સમયથી છલકાતાં રહે છે. ત્યારે વિસ્તારના સ્થાનિકો લોકોને…

Breaking News
0

જામકંડોરણામાં ખોડલધામ મહિલા સમિતિની બહેનોએ માતાજીના ગરબાના માળા બનાવીને ધાર્મિક સ્થળોમાં બાંધ્યા

જામકંડોરણા ચાલું વર્ષ સરકારી ગાઈડલાઈન મુજબ સાદગી પૂર્ણ નવરાત્રી ઉજવણી કરવામાં આવી હતી. આ નવરાત્રી દરમ્યાન જામકંડોરણામાં પુરી શ્રધ્ધા અને ભકિતથી માતાજીની પૂજા અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારે જામકંડોરણા ખોડલધામ…

1 84 85 86 87 88 513