Yearly Archives: 2021

Breaking News
0

વેરાવળના લાટીમાંથી બે દિવસમાં બે માદા મોર મૃત અને ચાર બિમાર સ્થિતિમાં મળી આવ્યાં

વેરાવળ નજીકના લાટી ગામે બે દિવસમાં બે માદા મોર મૃત હાલતમાં તથા ચાર માદા મોર અશકત બિમાર હાલતમાં મળતા ચકચાર પ્રસરી છે. જાે કે, મોરના શંકાસ્પદ મોતના પગલે બંન્ને મૃતદેહોને…

Breaking News
0

દ્વારકાનો સુદામા સેતુ હવે બપોરના સમયે ખુલ્લો રહેશે

યાત્રાધામ દ્વારકા ખાતે બનાવવામાં આવેલ સુદામા સેતુ નામના ઝૂલતો પુલ ઉપરથી યાત્રિકો અવર-જવર કરતા હોય છે. પરંતુ આ પુલ બપોરના ૧ થી ૫ વાગ્યા સુધી બંધ રાખવામાં આવતો હતો જેના…

Breaking News
0

માંગરોળમાં બિમાર વાંદરાને સારવાર અપાઈ

માંગરોળનાં માત્રી મંદિર વિસ્તારમાં વાંદરો બિમાર સ્થિતિમાં મળી આવતા સ્થાનિક રહિશ આશિષભાઇ ગોહેલ દ્વારા સંજીવની નેચર ફાઉન્ડેશનને જાણ કરતાં નરેશબાપુ ગોસ્વામી તેમજ હરેશ ભુવા દ્વારા સલામત રેસ્ક્યુ કરી વાંદરાને પશુ…

Breaking News
0

દ્વારકા જિલ્લામાં ઔષધીય છોડનું રોપણ કરાયું

સમયની માંગ અને શાસ્રના સમન્વય સમાન કામગીરી દ્વારકા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. વિવેક શુક્લના નેજા હેઠળ થઇ રહી છે. દેવભૂમિ દ્વારકાનાં નંદાણા ગામને નેશનલ આયુષ…

Breaking News
0

જૂનાગઢ ખાતે ભારતીય મઝદુર સંઘનું આગામી રવિવારે વાર્ષિક સંમેલન

ભારતીય મઝદુર સંઘ જૂનાગઢ જીલ્લાનાં અધ્યક્ષ અશોકભાઈ મેઘપરા તથા મંત્રી ધીરૂભાઈ સોલંકીની સંયુકત અખબારી યાદી જણાવે છે કે, સંસ્થાની ચાલી આવતી પ્રણાલી મુજબ જૂનાગઢ જીલ્લાનું વાર્ષિક સંમેલન તા.ર૪-૧-ર૧ને રવિવાર સવારે…

Breaking News
0

જગ્યાઓ વધારવાની માંગ સાથે એલઆરડી પુરૂષ ઉમેદવારોએ અન્ન-જળ ત્યાગની ચિમકી આપી

ગુજરાત રાજ્યમાં કોરોના કાળમાં પણ આંદોલનો સમવાનું નામ નથી લેતા જેણે સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે. આંગણવાડી બહેનો અને આશાવર્કરો હોય કે એચ- ટીએટી આચાર્યો કે પછી વીજકર્મીઓ દરેક કર્મીવર્ગ…

Breaking News
0

અરૂણાચલમાં ચીનનાં કબજા મામલે વિદ્યાર્થી સંગઠને કેન્દ્ર સરકારના સુસ્ત વલણ સામે આંગળી ચીંધી

ધી ઓલ અરૂણાચલપ્રદેશ સ્ટુડન્ટ્‌સ યુનિયન (AAPSU)એ ગુરૂવારે કહ્યું હતું કે, ચીન દ્વારા અહીં ગામ વસાવવાના સમાચારો પહેલાંથી જ મળી રહ્યા હતા. જાે કે, તેમ છતાં આ મામલે કેન્દ્ર સરકાર દ્વારા…

Breaking News
0

અરજદાર હવે એપોઈમેન્ટ લીધા વગર સોમથી શુક્ર સુધી ગમે ત્યારે પાસપોર્ટના પ્રશ્ને રિજનલ ઓફિસે જઈ શકશે

વિદેશ જવા ઈચ્છુક લોકોની સંખ્યા વધવાને પગલે રાજ્યમાં પાસપોર્ટ બનાવવા માંગતા અરજદારોનો પાસપોર્ટ ઓફિસે ઘસારો વધતો રહે છે. જેને લઈને છાશવારે વ્યવસ્થામાં બદલાવ સહિતના નિર્ણયો લેવામાં આવે છે. જેમાં હવે…

Breaking News
0

જૂનાગઢમાં ગળાફાંસો ખાતા પરિણીતાનું મોત

જૂનાગઢમાં ઝાંઝરડા રોડ દિપાલીપાર્ક-૩ પંચશીલ ડુપ્લેક્ષ બ્લોક નં.૭૮માં રહેતી મેઘનાબેન ભાવિકભાઈ (ઉવ.રપ)રહે.સિધ્ધપુર વાળીએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો છે. આ બનાવ અંગે બી-ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી…

Breaking News
0

માંગરોળ તાલુકાનાં આજક ગામે ધર્મગુરૂને સલામ કરવાનાં મનદુઃખે હુમલો, ત્રણ સામે ફરીયાદ

માંગરોળ તાલુકાનાં આજક ગામે રહેતા હબીબખાન ઈબ્રાહીમખાન બેલીમ (ઉ.વ.૪ર) એ બાપુશા બફાતીશા રફાઈ, અલ્તાફ બાપુશા રફાઈ અને રઝાક બાપુશા રફાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવેલ કે આ કામના ફરીયાદીના ધર્મગુરૂ…

1 246 247 248 249 250 285