Monthly Archives: January, 2022

Breaking News
0

કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે પૂજ્ય મોરારીબાપુનું અનુકરણીય પગલું, રામકથામાં શ્રોતાઓની સંખ્યા ઘટાડવાનો નિર્ણય

હાલમાં જયપુર ખાતે  મોરારીબાપુની રામકથા ચાલી રહી છે . આપણે જાણીએ છીએ તેમ પુરા વિશ્વમાં અને આપણા દેશમાં પણ જાણે  કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ હોય તે રીતે દિન-પ્રતિદિન કેસમાં…

Breaking News
0

પ્રધાનમંત્રી મોદીના ‘બેક ટુ બેસિક’ના આહ્વવાનને આવકારતા ગીર-સોમનાથ જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતિ તરફ વળી રહેલો ગીર-સોમનાથ જિલ્લો : ૧૨૦૦૦થી વધુ ખેડૂતોએ ઓર્ગેનીક ખેતિ અપનાવી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્ય સરકારની પ્રાકૃતિક ખેતિની મુહિમને સફળતા મળી રહી છે. માત્ર ગીર-સોમનાથ જિલ્લામાં જ ૧૨૦૦૦થી વધુ ખેડૂતો મગફળી, ઘઉં, શેરડી, કેસર કેરી, નાળિયેરી સહિતના પાકોની પ્રાકૃતિક ખેતિ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી માવઠું : જનજીવન પ્રભાવિત

ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે આખો દિવસ કેમ આજે પણ સવારથી વાતાવરણમાં પલટો યથાવત હતો. ગઈકાલે બપોર બાદ આખા જિલ્લામાં કમોસમી છાંટા વરસ્યા હતા. જે આજે પણ અવિરત…

Breaking News
0

સલાયાના ચકચારી ડ્રગ્સ પ્રકરણમાં અન્ય નામથી ફિશિંગ બોટ મારફતે હેરાફેરી કરનારા શખ્સો સામે વધુ એક ફરિયાદ નોંધાઇ

ખંભાળિયા પંથકમાંથી આજથી આશરે ત્રણેક માસ પૂર્વે બે સ્થળોએથી ઝડપાયેલા કુલ રૂપિયા ત્રણસો પંદર કરોડની તોતિંગ કિંમતના ડ્રગ્સ પ્રકરણમાં પાકિસ્તાન બોર્ડર ઉપરથી ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ઉતારવામાં આવેલા આ ડ્રગ્સ…

Breaking News
0

જીએસટીનાં વિરોધમાં આજે જૂનાગઢમાં ફુટવેરની પ૦૦ દુકાનો બંધ

જૂનાગઢ શહેરમાં આજે ફુટવેરની પ૦૦ દુકાનો દ્વારા જીએસટીનાં કમ્મરતોડ ભાવ વધારા સામે વિરોધનો સૂર વ્યકત કરી અને અડધો દિવસ વેપાર-ધંધા બંધ રાખવામાં આવેલ છે. અને વેપારીઓ દ્વાા સજજડ બંધ રાખવામાં…

Breaking News
0

બેલેવ્યુ સરોવર પોર્ટિકોનાં મહેમાન બન્યા હાસ્ય કલાકાર માયાભાઈ આહિર

જૂનાગઢ ખાતે લોકસેવા ઉત્સવમાં પધારેલ ગુજરાતના નામાંકિત કલાકાર માયાભાઇ આહિર હોટલ “બેલેવ્યુ સરોવર પોર્ટિકો “ના મહેમાન બનેલ હતા. હોટલની આંતરરાષ્ટ્રીય ફેસિલિટી ગ્રાહકલક્ષી ઉત્તમ સર્વિસ અને સુપર ક્લીન વાતાવરણ બાબતે માયાભાઇએ…

Breaking News
0

શકિત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જૂનાગઢ અને ભવનાથ વિસ્તારમાં જરૂરીયાતમંદોને ધાબળા વિતરણ

નવા વર્ષ ૨૦૨૨ ના પ્રથમ દિવસે તા.૧/૧/૨૦૨૨ તથા તા.૨/૧/૨૦૨૨ અનુક્રમે ૨ દિવસ સુધી સતત જૂનાગઢ શહેર અને ભવનાથ જંગલ વિસ્તારમાં રહેતા ૧૪૦ જરૂરિયાતમંદ ગરીબ લોકોને કડકડતી ઠંડીમાં રક્ષણ માટે ગરમ…

Breaking News
0

સુત્રાપાડા તાલુકામાં ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જાેડાયા

છ ટર્મથી મહિલાઓ શાસીત વેરાવળ તાલુકાની બાદલપરા ગ્રામ પંચાયતના યજમાન પદે સુત્રાપાડા તાલુકાના નવા વરાયેલા સરપંચોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા ગ્રામ પંચાયતોમાં ચુંટાયેલા સરપંચ…

Breaking News
0

સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા દિવ્યાંગોનું રસીકરણ કરાયું

સરકારની ગાઈડ લાઈન મુજબ કોરોના વાયરસથી રક્ષણ આપતી વેકસીન આપવામાં આવે છે જેમાં દેશમાં હાલ ૧પ થી ૧૮ વર્ષ સુધીનાં કિશોરોને વિનામુલ્યે વેકસીન આપવામાં આવે છે જે અંતર્ગત  તા.૩/૧/ર૦રરના રોજ…

Breaking News
0

ચોરવાડ ખાતે ઔષધી વિતરણ અને સર્વરોગ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ યોજાયો

૭પ આઝાદી કા અમૃત મહોત્સવ ઈન્ડીયા, અંતર્ગત નિયામક, આયુષની ગાંધીનગર જીલ્લા વિકાસ અધિકારી જૂનાગઢના માર્ગદર્શન મુજબ, જીલ્લા આયુર્વેદ અધિકારી જૂનાગઢ ખાતે સરકારી આયુર્વેદ હોસ્પીટલ જૂનાગઢ દ્વારા સંયુકત રીતે જૂનાગઢ જીલ્લાના…

1 15 16 17 18 19 20