Monthly Archives: May, 2023

Breaking News
0

ખંભાળિયામાં બાળકો માટે સમર કેમ્પ યોજાયો : યોગ, ઝુમ્બા, નૃત્યનો આનંદ માણતા બાળકો

ખંભાળિયામાં ઉનાળાની ઋતુના વેકેશનમાં બાળકો માટે મહત્વના એવા સમર કેમ્પમાં અહીંની નંદ સોસાયટી ખાતે વિદ્યાર્થીઓ – બાળકો માટે અનેકવિધ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત શ્રીજી ક્લાસના ઉપક્રમે મલ્ટીટાસ્કિંગ…

Breaking News
0

આગામી તા.૧૯ થી ર૧ મે દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે યોજાશે રાજ્ય સરકારની દસમી ચિંતન શિબિર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં શિબિરના આયોજનને આખરી ઓપ અપાયો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન ર૦૦૩થી ચિંતન શિબિર શરૂ કરાવી છે : આ વર્ષની…

Breaking News
0

દરિયામાં બોટ અંગેનો વિડીયો વાયરલ થયા બાદ : ખંભાળિયા પંથકના ત્રણ પોલીસ કર્મચારીઓ ફરજમાં બેદરકારી સબબ સસ્પેન્ડ

વધુ તપાસ એલસીબીને સોંપાઈઃ પોલીસ બેડામાં ચકચાર ખંભાળિયા તાલુકાના સલાયા મરીન પોલીસ મથકમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓને દરિયાનો એક વિડીયો વાયરલ થયા બાદ ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડાએ આકરૂ વલણ…

Breaking News
0

શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને ગલગોટા-ગુલાબના ફૂલોનોનો દિવ્ય શણગાર

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી…

Breaking News
0

વિસાવદરના કાલસારી ગામેથી ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપાયો

વિસાવદર તાલુકાના કાલસારી ગામેથી ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી લેવામાં આવેલ છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર રેવર બળવંતસિંહ મદારસિંહેએ અલ્તાફભાઈ કાળવાતર, આસીફભાઈ રસુલભાઈ, મુસ્તાફભાઈ ચૌહાણ, નીસાર આગવાર, જુસબભાઈ…

Breaking News
0

રાયડો પકવતા ખેડૂતો માટે મહત્વનો ર્નિણય : રાજ્યના ખેડૂતો હવે સ્થળ ઉપર જ રજીસ્ટ્રેશન કરાવી રૂા.૫૪૫૦ પ્રતિક્વિન્ટલ ટેકાના ભાવે રાયડો વેચી શકશે

આગામી તા.૭મી જૂન સુધી ગુજકોમાસોલ દ્વારા નિયત કરાયેલા ખરીદી કેન્દ્રો રાયડાની ખરીદી ચાલુ રહેશે ગુજરાતના ખેડૂતો માટે સરકારે વધુ એક મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. રાજ્યમાં રાયડો પકવતા ખેડૂતોમિત્રો પાસેથી ભારત…

Breaking News
0

કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકશાની અન્વયે જાહેર કરાયેલ વિશેષ રાહત પેકેજ માટે માર્ગદર્શિકા જાહેર

ગ્રામ્ય કક્ષાની સર્વે યાદીમાં સમાવેશ થયેલ ખેડુત ખાતેદારોએ નિયત નમુનાની અરજી તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે : અરજી બાબતે કોઈ પ્રશ્ન હોય તો વિસ્તરણ અધિકારી(ખેતી)/જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં વૈશાખી પુર્ણિમાના હજારો ભાવિકોએ ગોમતી સ્નાન કરી કાળિયા ઠાકોરના દર્શન કર્યા

ઠાકોરજીને સાંજે પુષ્પ શુંગાર સાથે સુકામેવા મનોરથ દર્શન યોજાયા યાત્રાધામ દ્વારકામાં વૈશાખી પુર્ણિમાંના દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. વેકેશન અને પુનમ હોવાથી સમગ્ર દિવસ દરમ્યાન હજારો ભાવિકોએ ઠાકોરજીના દર્શન…

Breaking News
0

ગીર-સોમનાથ : ભાલકા પોલીસ ચોકીનું જીલ્લા પોલીસ વડાના હસ્તે ઉદઘાટન

વેરાવળ સીટી પોલીસ સ્ટેશનની રીનોવેશન થયેલ ભાલકા ચોકીનું ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. વેરાવળ સીટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં બાગે…

Breaking News
0

રાજકોટ જિલ્લામાં આગામી ૬ થી ૯ મે દરમ્યાન અંશતઃ વાદળછાયું અને વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના

રાજકોટ જિલ્લામાં આગામી ૬ થી ૯ મે દરમ્યાન અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેવાની શકયતા છે. આ સમયગાળામાં દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન ૩૮ થી ૪૧ ડિગ્રી સેલ્સીયસ અને રાત્રિ દરમ્યાન લઘુત્તમ તાપમાન…

1 13 14 15 16 17