Monthly Archives: January, 2024

Breaking News
0

આગામી રવિવાર તા.૪ ફેબ્રુઆરીના રોજ ૧૬મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધા

નવ રાજયના પ૦૬ સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા : તડામાર તૈયારીને આપવામાં આવી રહેલો આખરી ઓપ ગુજરાત રાજયના રમત-ગમત અને સાંસ્કૃતિ પ્રવૃતિ વિભાગ તેમજ જૂનાગઢ જીલ્લા વહિવટી તંત્ર દ્વારા જૂનાગઢના આંગણે આગામી…

Breaking News
0

ભવનાથ : બિમારીથી કંટાળી ઝેરી દવા પી લેતા મૃત્યું

ભવનાથ વિસ્તારમાં રાજકોટના એક આધેડે ઝેરી દવા પી લઈ જીવનનો અંત આણ્યાનો બનાવ બનેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, કેશુભાઈ રવજીભાઈ રાઠોડ રહે.અલ્કાપુરી-પ, રૈયા રોડ, રાજકોટ, ગામ…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ૭પમાં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર થયેલ ઉજવણી

જીલ્લાભરમાં ઠેર-ઠેર ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા ૭પમાં પ્રજાસત્તાક પર્વની આજે દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે અને સમગ્ર દેશમાં અનેકવિધ કાર્યક્રમો આજે યોજવામાં આવી રહ્યા છે ત્યારે જૂનાગઢ શહેર…

Breaking News
0

૭૫ રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ જિલ્લાને એક જ દિવસે રૂા.૭૮૧ કરોડના ૬૧૭ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી

સંત, શૂરા અને એશિયાની શાન એવા ગીરના સાવજની ભૂમિ એવા જૂનાગઢ ખાતે ૭૫મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાને એક જ દિવસે ૭૮૧ કરોડના ૬૧૭ કામોની ભેટ આપી…

Breaking News
0

૭૫મા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ ખાતે રાજ્યપાલની અધ્યક્ષતામાં એટહોમ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ ખાતે ૭૫મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ એટ હોમ કાર્યક્રમમાં ગણતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલ ૭૫મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થઈ રહી છે, ત્યારે આ પર્વની પૂર્વ…

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જૂનાગઢ શહેરના ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે ચાર સિંહના મુખાકૃતિ વાળી રાષ્ટ્રીય મુદ્રાનું અનાવરણ કરાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જૂનાગઢ શહેરના પ્રસિદ્ધ ભુતનાથ મહાદેવ મંદિર ખાતે ચાર સિંહના મુખાકૃતિ વાળી રાષ્ટ્રીય મુદ્રાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ભુતનાથ મંદિરના મહંત…

Breaking News
0

સોરઠ ધરા સોહામણી સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલ તથા મુખ્યમંત્રીના હસ્તે ૧૩ લોકોનું બહુમાન

ગરવા ગઢ ગીરનારની ગોદમાં ૭૫મા પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ ‘સોરઠ ધરા સોહામણી’ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર જૂનાગઢ જિલ્લાના ૧૩ પ્રતિભા…

Breaking News
0

સોરઠ ધરા સોહામણી નૃત્ય નાટિકામાં જૂનાગઢનો ઈતિહાસ જીવંત થયો

રાજ્યપાલ , મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ રંગારંગ કાર્યક્રમ નિહાળ્યો : જૂનાગઢના નગરજનો આ પ્રસ્તુતિથી થયા મંત્રમુગ્ધ એકતરફ આકાશમાં ગરવા ગિરનારના સાનિધ્યમાં પોષી પૂનમનો ચંદ્ર સોળે કળાએ પ્રકાશિત થઈ રહ્યો હતો, તેવા…

Breaking News
0

ઉપલા દાતાર ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો : રાષ્ટ્રધ્વજને સલામી અપાય

જૂનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં આજરોજ ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની પુરા શાન સાથે ઉજવણી કરાઈ હતી. જગ્યાના મહંત ભીમબાપુ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી અને સલામી અપાય હતી.…

Breaking News
0

શ્રી કષ્ટભંજનદેવ દાદાને તિરંગા વાઘાનો દિવ્ય શણગાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ્રજાસત્તાક દિન નિમિતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.26 જાન્યુઆરી 2024ને…

1 2 3 4 15