Monthly Archives: May, 2024

Breaking News
0

સોમનાથમાં આજે નૃસિંહ જયંતિ : સોમનાથ દાદાના તીર્થમાં બિરાજમાન છે ભગવાન નૃસિંહ મંદિરો

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ તીર્થમાં નૃસિંહ ભગવાનના પાવનકારી મંદિરો આવેલા છે. સોમનાથના હિરણ નદીના તટે અને ગોલોકધામ ગીતા મંદિર પછી પ્રાચીન ભગવાન નૃસિંહનું મંદિર આવેલું છે. જયાં આજે નૃસિંહ જયંતિ…

Breaking News
0

સોનામાં રેકોર્ડબ્રેક તેજીથી દાણચોરીમાં પણ ભારે ઉછાળો

કેન્દ્ર સરકારે આયાત જકાતમાં વધારો કર્યાના વખતથી સોનાની દાણચોરી વધી રહી છે. ભારતમાં ૧૧.૫ ટકા કસ્ટમ ડયુટી, ૨.૫૦ ટકા કૃષિસેસ, ૩ ટકા જીએસટી તથા ૦.૧ ટકા આયાતકારનું પ્રિમીયમ લાગુ પડે…

Breaking News
0

પાંચમાં તબક્કામાં પણ મતદાન ઓછું નોંધાતા નેતાઓની ઉંઘ હરામ

લોકસભા ચૂંટણીનાં પાંચમા તબકકામાં મતદાન ફરી ફસકી ગયુ હોય તેમ મધરાતના છેલ્લા આંકડા પ્રમાણે ૬૦.૦૯ ટકા નોંધાયુ હતું જેને પગલે રાજકીય પક્ષોની ઉંઘ હરામ થઈ ગઈ છે. પાંચમા તબકકાની ચૂંટણી…

Breaking News
0

સંબિત પાત્રાએ બફાટ કર્યો: ભગવાન જગન્નાથને મોદીનાં ભકત ગણાવ્યા ઃ માફી માંગી

ઓડિશાની પુરી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર સંબિત પાત્રા ભગવાન જગન્નાથ પર નિવેદન આપીને વિવાદમાં ફસાયા છે. સોમવારે (૨૦ મે) એક મીડિયા ચેનલ સાથે વાત કરતા સંબિત પાત્રાએ કહ્યું કે…

Breaking News
0

શ્રીલંકાથી આવેલા ચાર આતંકવાદીઓનાં ટાર્ગેટ પર ગુજરાત: આત્મઘાતી હુમલો કરવાના હતા

આતંકવાદીઓની યોજના હિન્દુ નેતાઓ અને યહુદી લોકો પર હુમલો કરવાની હતી: તપાસમાં અનેક ઘટસ્ફોટ અમદાવાદ-એરપોર્ટ પરથી ચાર આતંકવાદી ઝડપાતા ખળભળાટ મચી ગયો છે ત્યારે તેઓનાં નિશાને હિન્દુ તથા યહુદી નેતાઓ…

Breaking News
0

ગાંધીનગર ખાતે ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિનો સામનો કરવા મુખ્ય સચિવ રાજકુમારની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ

રાજ્યમાં ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે વહીવટીતંત્ર અત્યારથી સંપૂર્ણ સજ્જ બને તે જરૂરી છે તેમ, મુખ્ય સચિવ શ્રી રાજકુમારે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું. મુખ્ય સચિવ શ્રી…

Breaking News
0

પ્રિ પેઈડ વીજ મીટરના વિરોધમાં આગામી ગુરૂવારે આવેદનપત્ર પાઠવી બાદમાં સર્વ પક્ષીય બેઠક બોલાવી રણનીતિ ઘડવામાં આવશે

વર્તમાન સરકાર દ્વારા જનતાની માલિકીની જાહેર ક્ષેત્રના અનેક નિગમો કંપનીઓ સાહસોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વધુ ગુજરાતમાં વધુ એક વીજ પુરવઠો પૂરૂ પાડતી વીજ કંપનીનું વિકાસના નામે ખાનગીકરણ…

Breaking News
0

જૂનાગઢ તાલુકાના બલીયાવડ ગામે યુવતીને ભગાડી જવાના મનદુઃખે ગેરકાયદેસર મંડળી રચી હુમલો: સામસામી ફરિયાદ

જૂનાગઢ તાલુકાના બલીયાવડ ગામે યુવતીને ભગાડી જવાના મનદુઃખે ગેરકાયદેસર મંડળી રચી અને હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવતા કુલ ૧૪…

Breaking News
0

ગિરનાર પર્વત ઉપર રર૦૦ પગથીયે આવેલ માળી પરબની જગ્યામાં બાળકને ઢોર માર મારી નીચે ફેંકી દેતા ચકચાર

સેવાભાવી દુકાનદારે જાણ કરતા ભવનાથ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ ડોળી મારફત ઈજાગ્રસ્ત બાળકને નીચે લાવી સિવીલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે સારવાર માટે દાખલ કરાયો જૂનાગઢ નજીક આવેલા ગરવા ગીરનાર પર્વત…

Breaking News
0

જૂનાગઢવાસીઓ માટે આગામી ગુરૂ, શુક્ર, શનિ ત્રણ દિવસ ‘આકરા’

મહિનાના અંત સુધી ઉંચા તાપમાનનો સામનો કરવો પડશે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ભીષણ ગરમીનું મોજુ ફરી વળતા જનજીવન પ્રભાવિત બન્યું છે. ગઈકાલે જૂનાગઢનું તાપમાન ૪૩.પ ડિગ્રી નોંધાયું હતું. અસહ્ય ઉકળાટ સખ્ત…

1 8 9 10 11 12 21