Monthly Archives: May, 2024

Breaking News
0

ચારધામ યાત્રામાં લાખો લોકો ઉમટી પડતા વ્યવસ્થા ખોરવાઈ ઃ હજારો યાત્રાળુઓ દર્શન કર્યા વિના જ પરત ફર્યા

હિન્દુઓની પવિત્ર ચારધામ યાત્રામાં હજારો-લાખોની સંખ્યામાં યાત્રાળુ ઉમટી પડયાને પગલે અંધાધુંધીની પરિસ્થિતિ સર્જાય ગઈ છે અને વહીવટી તંત્ર દ્વારા વધારાની વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં ભાવિકો દર્શન કર્યા વિના પરત…

Breaking News
0

કલમ ૩૭૦નાં ચુકાદા અંગે પુર્નઃ વિચારની માંગણી કરતી તમામ અરજીઓ સુપ્રિમ કોર્ટે ફગાવી

સુપ્રીમ કોર્ટે કલમ ૩૭૦ પર પોતાના ર્નિણયની સમીક્ષા કરવાની માંગ કરનારી અરજીઓને ફગાવી દીધી છે. જેમાં તેમણે બંધારણની કલમ ૩૭૦ને રદ કરવાના કેન્દ્ર સરકારના ૨૦૧૯ના ચુકાદાને યથાવત રાખ્યો હતો. જમ્મૂ…

Breaking News
0

ગુજરાતમાં કોરોનાનાં નવા વેરીએન્ટની એન્ટ્રી: સમગ્ર દેશમાં ર૯૦ કેસ નોંધાયા

તાજેતરમાં સિંગાપોરમાં તબાહી મચાવનારા કોરોનાના કેપી.૧ અને કેપી.૨ વેરિએન્ટે ભારતમાં ગુજરાત સહિત વિવિધ રાજયોમાં એન્ટ્રી કરતા દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ કુલ ૩૨૪ જેટલા કેસ નોંધાયા છે. જેમાં કેપી.૨ના ૨૯૦ અને…

Breaking News
0

ગુજરાતમાં ભીષણ ગરમીથી ચાર દિવસમાં ૧પ લોકોનાં મોત: હજુ પાંચ દિવસ રાહત નહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી તોબા પોકારાવી રહી છે અને આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેમ અંગ દઝાડતી ભીષણ ગરમીનો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે રાજયમાં હિટ સ્ટ્રોક સહિતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…

Breaking News
0

જૂનાગઢના અક્ષર જવેલર્સની પેઢીમાંથી રૂા.૯૧ લાખના કાચા સોનાની હેરાફેરી પ્રકરણમાં મેનેજર સહિત ૩ની ધરપકડ

રૂા.રપ લાખનું સોનુ અને ૪.પ૦ લાખ રોકડ મુદ્દામાલ કબ્જે કરાયો : તપાસનો ધમધમાટ જૂનાગઢની જાણીતી અક્ષર જવેલર્સ નામની સોની વેપારીની પેઢીના મેનેજરે રૂા.૯૧ લાખના કાચા સોનાની હેરાફેરી કર્યા અંગેનો બનાવ…

Breaking News
0

ગિરનાર પર્વત ઉપર આવેલ માળી પરબની જગ્યા ખાતે બાળકને ખીણમાં ફેંકી દેવાના બનાવ અંગે અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ

જૂનાગઢ નજીક આવેલા ગિરનાર ક્ષેત્રમાં ખાસ કરીને ગિરનારના પર્વત ઉપર ર૩૦૦માં પગથીયે માળી પરબની જગ્યા નજીક બનેલા એક બનાવમાં આ જગ્યામાં ચોરી કરવાના ઈરાદે આવેલા અજાણ્યા શખ્સે ૧૪ વર્ષના બાળકને…

Breaking News
0

જૂનાગઢમાં ગરમીએ રેકોર્ડ તોડયો : તાપમાનનો પારો ૪૪.૭ ડિગ્રીને પહોંચતા જનજીવન પ્રભાવિત

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં કાળઝાળ ગરમીનું સતત આક્રમણ રહે છે અને તાપમાનનો પારો સડસડાટ ઉપર ચડી જતા જનજીવન પ્રભાવિત બનેલ છે. ગઈકાલે મંગળવારનો દિવસ જૂનાગઢવાસીઓ માટે આગ બનીને વરસ્યો હતો.…

Breaking News
0

જૂનાગઢના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં કાળઝાળ ગરમી સામે પ્રાણીઓને ઠંડક આપવા આગવી વ્યવસ્થા ગોઠવાઈ

બરફ, ફુવારા અને નેટનો ઉપયોગ કરાયો જૂનાગઢ શહેરમાં આવેલ પ્રખ્યાત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સંગ્રાહલયમાં રહેતા પ્રાણી-પક્ષીઓ માટે ગરમીના આ સમયમાં ઠંડક અને રાહત મેળવવા…

Breaking News
0

વિસાવદર તાલુકાના ભલગામ ગામે ખનીજ ચોરી અંગે બે સામે ફરિયાદ

વિસાવદર તાલુકાના ભલગામની સીમમાંથી ખનીજ ચોરીના બનાવ અંગે બે સામે ફરિયાદ નોંધાઈ છે. વિસાવદર પોલીસ સ્ટેશનના એએસઆઈ ભરતભાઈ વિરાભાઈએ ભલગામના હાથીભાઈ બાવકુભાઈ બસીયા અને ભવદીપભાઈ હાથીભાઈ બસીયા વિરૂધ્ધ એવા મતલબની…

Breaking News
0

શનિવારે માળીયાહાટીનાના જલંધર ગીર ખાતે શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સમાજ દ્વારા ત્રિવીધ કાર્યક્રમો

જ્ઞાતીની વાડીનું ભૂમિ પૂજન પુ. મુકતાનંદ બાપુના હસ્તે કરાશે : પુ. જેન્તીરામ બાપા સુખરામદાસબાપુ સહિતના સંતો અને આગેવાનો ઉપસ્થિત રહેશે : પંચકુંડી યજ્ઞ, સંતોના સામૈયા, ભોજન સમારંભ સહિતના આયોજનો આગામી…

1 7 8 9 10 11 21