વડાલ ગામે રહેતા નાના અને ગરીબ પરિવારોને કરાતી હેરાનગતિને દૂર કરવા સ્થાનિક લોકોએ જિલ્લા કલેકટરને સંબોધીને એક આવેદન નિવાસી અધિક કલેકટર એન.એફ. ચૌધરીને આપ્યું છે. આવેદનમાં જણાવાયું છે કે, એક…
મહેનત- મજૂરી કરી બાળકોને અભ્યાસ કરાવે, લગ્ન કરાવે તેજ બાળકો મોટા થઇ માતા પિતાને ઘરમાંથી કાઢી મૂકે તેવા અનેક કિસ્સા સામે આવે છે. ત્યારે મકાન રાખવું છે પણ માતા, પિતાને…
મેંદરડા તાલુકાના ભાલછેલમાં નિશાળ પાસે રહેતા મેરૂભાઈ મીઠુભાઈ લાડક(ઉ.વ.૪૫) તેના જ ગામના હનીફ હાજી મોરી અને સમીર જુમ્મા મોરીને ત્યાં મજૂરી કામે ન જતા બંનેએ ઉશ્કેરાઈ જઈને લાકડી વડે માર…
જૂનાગઢમાં મારામારીના કેસનું મનદુઃખ રાખી સોસાયટીના પ્રમુખ સહિત ૪ શખ્સે મહિલાને માર માર્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ હતી. આ અંગે પોલીસમાંથી મળતી માહિતી અનુસાર જૂનાગઢ શહેરના જોષીપરા વિસ્તારમાં શિવાની નગર…
પોલીસ કેસના સાક્ષી વેપારીને માર મારી ધમકી આપી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે પોલીસમાંથી મળતી માહિતી અનુસાર દોલતપરા ખાતેના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનો વેપાર કરતા અલ્તાફ હાસમ કચરાનાં છોકરાએ…
યાત્રાધામ દ્વારકામાં ભારે પવન અને વરસાદ હોવાથી સુરક્ષાના કારણોસર જગત મંદિરે ભગવાન શ્રી દ્વારકાધીશની બાવનગજની પ્રથમ ધ્વજા વૈકલ્પિક જગ્યાએ ચઢાવવામાં આવી હતી. ૧૫૦ ફૂટ ઊંચા મંદિરના શિખર ઉપર લગભગ ૨૫…
ભારતમાં ઉતરોતર તાપમાનનું વધવું અને કુદરતી આફતો આવવી એ માનવજાત ઉપરાંત જીવસૃષ્ટિ ઉપર અને આવનારી પેઢી ઉપર મોટો ખતરો છે. આ ખતરાથી બચવા વધુને વધુ વૃક્ષો વાવવા આવશ્યક છે તેમ…
પ્રોજેક્ટ અંતર્ગત તળાવ સંકુલમાં અલગ અલગ કામો ચાલી રહ્યા છે. હાલ તળાવની ફરતે સિમેન્ટ કોંક્રિટના રસ્તાનું કામ કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢમાં હાલ ૬૦ કરોડના ખર્ચે નરસિંહ મહેતા તળાવનું બ્યુટીફિકેશન…