Breaking News
0

કોરોનાને કારણે એશિયામાં ૩.૮૦ કરોડ લોકો ઉપર ગરીબીનું તોળાતું સંકટ : વિશ્વ બેંક

કોરોના વાયરસ મહામારીને કારણે પૂર્વ એશિયા અને પ્રશાંત ક્ષેત્રની સાથે-સાથે ચીનમાં પણ અર્થ વ્યવસ્થામાં ૫૦થી વધારે વર્ષો દરમ્યાન સૌથી ધીમો વૃધ્ધિ દર થઈ શકે છે. વિશ્વ બેંકે પોતાના રિપોર્ટમાં આ…

Breaking News
0

કોરોનાને કારણે એશિયામાં ૩.૮૦ કરોડ લોકો ઉપર ગરીબીનું તોળાતું સંકટ : વિશ્વ બેંક

કોરોના વાયરસ મહામારીને કારણે પૂર્વ એશિયા અને પ્રશાંત ક્ષેત્રની સાથે-સાથે ચીનમાં પણ અર્થ વ્યવસ્થામાં ૫૦થી વધારે વર્ષો દરમ્યાન સૌથી ધીમો વૃધ્ધિ દર થઈ શકે છે. વિશ્વ બેંકે પોતાના રિપોર્ટમાં આ…

Breaking News
0

રેલવેની ટ્રેનોના તમામ ડબાને સલામત બનાવવામાં હજુ ૮ વર્ષ લાગશે : CAG

ભારતીય રેલવેને તેના હાલના ૯૦૩ ઇન્ટેગ્રલ કોચ ફેક્ટરી (આઇસીએફ) ટાઇપના પ્રમાણમાં અસલામત કહી શકાય એવા ડબાને લિંકહોફમેન બુશ (એલએચબી) ટાઇપના સલામત ડબામાં તબદીલ કરતાં હજુ આઠ વર્ષનો સમય લાગશે એમ…

Breaking News
0

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મોકૂફ રાખવા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન

કોરોના મહામારીને લીધે દિવસે દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે. જેને લીધે સરકાર દ્વારા તહેવારોની ઉજવણી ઉપર રોક લગાવી દેવાયો છે. બીજી બાજુ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અને વિધાનસભાની પેટાચૂંટણીની તૈયારી…

Breaking News
0

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મોકૂફ રાખવા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન

કોરોના મહામારીને લીધે દિવસે દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે. જેને લીધે સરકાર દ્વારા તહેવારોની ઉજવણી ઉપર રોક લગાવી દેવાયો છે. બીજી બાજુ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અને વિધાનસભાની પેટાચૂંટણીની તૈયારી…

Breaking News
0

ગંભીર ગુનાઓમાં નાસતા આરોપીઓને ઝડપી લેવા ખાસ ઝુંબેશ : ૪૧ ઝડપાયા

રાજયના પોલીસ વડાની સુચના મુજબ પેરોલ ફર્લો જમ્પ, વચગાળાના જામીન ઉપરથી ફરારતેમજ ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા રાજકોટ રેન્જ તેમજ રાજકોટ રેન્જના જીલ્લાઓ દ્વારાખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ. છેલ્લા…

Breaking News
0

જૂનાગઢ : ગિરનાર પર્વત ઉપર નવરાત્રીની ઉજવણી કરાશે

જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર આવેલ અંબાજી માતાજીના મંદિરે અગામી નવરાત્રીની ભાવભેર ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે. નવરાત્રી દરમ્યાન અંબાજીના મંદિરે માતાજીની આરાધના પુજન, અર્ચન, આરતી, હવન કરવામાં આવશે તેમ અંબાજી…

Breaking News
0

જૂનાગઢ : ગિરનાર પર્વત ઉપર નવરાત્રીની ઉજવણી કરાશે

જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર આવેલ અંબાજી માતાજીના મંદિરે અગામી નવરાત્રીની ભાવભેર ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે. નવરાત્રી દરમ્યાન અંબાજીના મંદિરે માતાજીની આરાધના પુજન, અર્ચન, આરતી, હવન કરવામાં આવશે તેમ અંબાજી…

Breaking News
0

ડુપ્લીેકેટ મતદાર ફોટો ઓળખકાર્ડ માત્ર અધિકૃત સ્થળોએથી મળશે

જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રીની એક યાદી જણાવે છે કે, ડુપ્લીકેટ મતદાર ફોટો ઓળખકાર્ડ માત્ર અધિકૃત સ્થળો એટલે કે, જૂનાગઢ જીલ્લામાં જીલ્લા કક્ષાએ તથા તમામ મામલતદાર કચેરી ખાતે આવેલ સીએસસી કેન્દ્રો ઉપરથી…

Breaking News
0

કેશોદ તાલુકાનાં મઘરવાડા ગામે યુવાને કુવામાં પડી મોતને વહાલું કર્યું

કેશોદ તાલુકાના મઘરવાડા ગામે રહેતા યુવાન નવનીતભાઈ લાખાભાઈ હેરભા (ઉ.વ.૨૫)એ ગામમાં આવેલાં પાતાળ કુવામાં કુદકો લગાવી મોતને વહાલું કર્યું છે. કેશોદ તાલુકાના નાનકડાં એવાં મઘરવાડા ગામે સમાચાર પ્રસરી જતાં ગામનાં…