સમર્થ લોક વાર્તાકાર દરબાર પુંજાવાળા બાપુનું નિધન
વડીયા તાલુકાનાં સાણથલીનાં સમર્થ લોક વાર્તાકાર દરબાર પુંજાવાળા બાપુ (ઉ.વ. ૯૧)નું તા. ૧૬-૯-ર૦નાં રોજ નિધન થતાં કાઠી સમાજ તથા સાહિત્યજગતરમાં શોક છવાયો હતો. તેમનાં નિધનથી ઉના તાલુકાનાં સાહિત્યપ્રેમીઓમાં શોક છવાયો…