રાજ્યમાં ગૌશાળા-પાંજરાપોળોને સહાય માટે રૂા.૧૦૦ કરોડની નવી યોજના !
રાજ્યમાંના પાંજરાપોળ અને ગૌ-શાળાઓ આંતરમાળખાકીય સવલતો ઊભી કરવા ગુજરાત સરકારે આજે રૂા.૧૦૦ કરોડની નવીયોજનાની જાહેરાત કરી છે. આ જાહેરાત કરતાં ગૌસંવર્ધન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, જેને ગાય માટે…