જેતપુર લોહાણા મહાજન દ્વારા નાસ લેવા સ્ટીમ મશીનનું વિતરણ
જેતપુર લોહાણા મહાજનના મોભી જયંતિભાઈ વસાણીના માર્ગર્શન હેઠળ પ્રમુખ દિપકભાઈ વણજારા તથા તેની ટીમે વર્તમાન કોરોનાં કોવીડ-૧૯ના સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે ડોક્ટરો દ્વારા દિવસમાં બે વખત નાશ લેવા માટેનો…