જૂનાગઢમાં ભવનાથ સ્થિત શનિદેવ મંદિરે રવિવારે યજ્ઞ, પાટોત્સવનું આયોજન
જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં આવેલ શનિદેવ મંદિર ખાતે શ્રી રૂદ્રયાગ અને શનિદેવના પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. તા. ર૬-૭-ર૦ર૦, રાંદલ છઠ્ઠના રોજ ગણેશ પૂજન, આવાહન, પ્રતિષ્ઠા, અગ્નિ સ્થાપન, મુખ્ય આહુતી સવારે…