જૂનાગઢ શહેર અને જીલ્લાની કોરોના વાયરસ અંગેની છેલ્લી માહિતી
હાલ કોરોના વાયરસના ગંભીર રોગચાળાનો ખતરો તોળાઈ રહ્યો છે અને તેની સામે સાવચેતીના તમામ પગલા રાજય સરકાર, કેન્દ્ર સરકાર લઈ રહી છે અને જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર પોલીસ તંત્ર જીલ્લા…
હાલ કોરોના વાયરસના ગંભીર રોગચાળાનો ખતરો તોળાઈ રહ્યો છે અને તેની સામે સાવચેતીના તમામ પગલા રાજય સરકાર, કેન્દ્ર સરકાર લઈ રહી છે અને જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર પોલીસ તંત્ર જીલ્લા…
જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ કોરોના વાયરસના સંક્રમણને ખાળવા માટે ઉપચાર તેમજ સાવચેતીના સાધનો માટે જૂનાગઢ મહાનગર વિસ્તારમાં રૂ.૧૦ લાખ અને જૂનાગઢ જીલ્લા માટે રૂ.૧પ લાખ મળી રૂ.રપ લાખ તેમજ ગિર…
અમદાવાદ. તા,૨૪ હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમ નાથ દ્વારા આજે એક આદેશ જારી કરવામાં આવ્યો કે હાઇકોર્ટમાં હવેથી એટલે કે આજથી માત્ર અત્યંત તાત્કાલિક કેસ હોય તેવાજ કેસની સુનાવણી હાથ ધરવામાં…
ગાંધીનગર,તા.ર૪ કોરોના વાયરસના વધી રહેલા વ્યાપ વચ્ચે લોકોને સહકારની અપીલ કરતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, લોકડાઉનને ગંભીરતાથી લઈ ખાસ અગત્યના કામ કે ઈમરજન્સી સિવાય લોકોએ બહાર નીકળવું…
કોરોના વાયરસને વૈશ્વીક મહામારી જાહેર કરાઈ હોય જેનાં પગલે કેન્દ્ર સરકાર તથા ગુજરાત રાજય સરકાર દ્વારા મહત્વની સુચનાઓ અને માર્ગદર્શીકા બહાર પાડવામાં આવી છે. જે સંદર્ભે પેસેન્જર વાહનોને રાજયની અંદર…
કોરોના વાયરસનાં ગંભીર પ્રકારનાં રોગચાળાને નાથવા માટે જૂનાગઢ જીલ્લાનું વહીવટી તંત્ર સજ્જ છે અને તકેદારીનાં સંપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યાં છે. જીલ્લા કલેકટરશ્રી સૌરભ પારઘી, જીલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી…
છેલ્લાં કેટલાંક દિવસોથી ભારત દેશ અને વિશ્વનાં દેશોમાં કોરોનાં વાયરસનાં ગંભીર રોગચાળાએ હાહાકાર મચાવી દીધો છે ત્યારે ગુજરાતમાં પણ આ રોગચાળાને લઈને સુરક્ષાનાં અને આરોગ્યવિષયક પગલાં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી…
ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે અને જો પુરતી કાળજી અને સાવચેતી ન રાખવામાં આવે તો તેનાં ગંભીર પરિણામો આવી શકે છે. ત્યારે ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા કોરોના વાયરસનાં યુધ્ધમાં જૂનાગઢ વાસીઓ જોડાયા હતાં અને હમ સાથ સાથ હૈનો કોલ આપી જનતા કફર્યુને દિલથી વધાવી લઈ જૂનાગઢીઓએ શનિવાર તા.ર૧ થી જ આંશિક…
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કમિશ્નર તુષાર સુમેરાની સુચના મુજબ દબાણ શાખા દ્વારા એસટી રોડ, ટીંબાવાડી, મધુરમ વિસ્તાર, મોતીબાગ, ભવનાથ, ઝાંઝરડા રોડ ઉપર આવેલ શાકભાજીની માર્કેટ-૩ને બંધ કરવા સુચના દેવામાં આવેલ છે.…