સોમનાથ મંદિરમાં પ્રત્યક્ષ દર્શન ઉપર પ્રતિબંધ મુકવા સ્થાનીક તબીબોની માંગ
ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનું સંક્રમણ છેલ્લા થોડા દિવસોમાં નોંધપાત્ર રીતે વધી રહયુ છે. આવા સમયે જ શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે જગવિખ્યાત સોમનાથ મંદિરે શ્રાવણ માસને લઇ બહારગામથી ભીડ…