Breaking News
0

જગત મંદિરના ઈતિહાસમાં સૌપ્રથમ વખત મંદિર ખાલીખમ્મ

સમગ્ર ભારતમાં કોરોનાનો કહેર ફેલાયેલ છે ત્યારે દ્વારકાના જગત મંદિરમાં ભાવિકો વિહોણી જન્માષ્ટમીની ઉજવણી કરાઈ હતી. જગત મંદિર ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ખાલીખમ્મ જણાયું હતું. ભાવિકોએ ટીવી ચેનલના માધ્યમથી ભગવાન…

Breaking News
0

રાજ્યના ૭૮ લાખ હેક્ટરમાં ખરીફ પાકનું કુલ ૯૨ ટકા વાવેતર

ગુજરાત રાજ્યમાં સારા વરસાદને પગલે ખરીફ વાવેતર હવે તેના અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. તા.૧૦ ઓગષ્ટની સ્થિતિએ રાજ્યમાં ૭૮.૦૨ લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર સંપન્ન થઇ ગયું છે. જે કુલ વાવેતર વિસ્તારના…

Breaking News
0

શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા રાજય સરકાર દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવશે

શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા રાજય સરકાર દ્વારા વર્ષ ર૦ર૦ માટે રાજયનાં ૪૪ શિક્ષકોને એવોર્ડ એનાયત કરવામાં આવશે જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં ચંદ્રેશકુમાર ભોળાશંકરભાઈ બોરીસાગર, ભાવનાબેન નારણભાઈ સોલંકી, પ્રકાશભાઈ બાલકદાસ નિરંજની,…

Breaking News
0

જૂનાગઢ : સાયબર ક્રાઈમ સેલના સ્ટાફે ખોવાયેલા ૬૬ મોબાઈલ શોધ્યા, ૪૪ મોબાઈલ મુળ માલિકને પરત કર્યા

જૂનાગઢનાં ભવનાથના મેળામાં તેમજ વિવિધ સ્થળે ખોવાયેલા કે પડી ગયેલા મોબાઈલ શોધવા સાયબર ક્રાઈમ સેલના કર્મચારીઓએ કાર્યવાહી હાથ ધરતાં અત્યાર સુધીમાં રૂા. ૮.૩૮ લાખની કિંમતના ૬૬ મોબાઈલ શોધી કાઢી તેના…

Breaking News
0

એસઆરએમ ઈન્સ્ટીટયુટ દ્વારા બી-ટેક એડમીશન રેન્ક લીસ્ટ ર૦ર૦ જાહેર કરાયું

એસઆરએમ ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા એસઆરએમ બી-ટેક રેન્ક લીસ્ટ-ર૦ર૦ એડમીશન માટે જાહેર કરાયું છે. હાલમાં કોરોના મહામારીનો સમય ચાલી રહયો હોય, સંસ્થા દ્વારા એન્જીનીયરીંગ ડીગ્રી પ્રોગ્રામ મારફત એડમીશન…

Breaking News
0

વૈષ્ણોદેવી ભવનમાં ૮ પુજારીને લાગ્યો કોરોનાને ચેપ, ૧૬ ઓગસ્ટથી શરૂ થશે યાત્રા

જમ્મુ કાશ્મીર પ્રશાસને હાલમાં જ માતા વૈષ્ણો દેવી યાત્રા ફરીથી શરૂ કરવાનો ર્નિણય કર્યો છે. પરંતુ યાત્રા શરૂ થતા પહેલા જ અહીં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. શ્રી માતા વૈષ્ણો…

Breaking News
0

વિદ્યાર્થીની સંખ્યા ન થાય તો વર્ગ ઘટાડવાની દરખાસ્ત કરવા આદેશ

શિક્ષણ વિભાગને લઈને ગુજરાત સરકારે મહત્વનો ર્નિણય લીધો છે. હાલ ચાલી રહી કોરોનાની મહામારીને કારણે શાળાઓ અગર ચાલુ કરવામાં આવે અને વિદ્યાર્થીઓની હાજરી પાંખી નોંધાય તો વર્ગો ઘટાવાની દરખાસ્ત કરવા…

Breaking News
0

દિગ્વિજય સિંહે ભાજપને મજબૂત અને કોંગ્રેસને નબળી પાર્ટી ગણાવી

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે જાણતા-અજાણતા ભારતીય જનતા પાર્ટીને મજબૂત અને કોંગ્રેસ પાર્ટીને નબળી ગણાવી બેઠા છે. તેમણે ગુરૂવારે સવારે એક ટ્‌વીટમાં લોકતંત્ર બચાવવા માટેની…

Breaking News
0

ખાનગી સ્કૂલોને ધો.૧માં RTE હેઠળ ૨૫% ગરીબ બાળકોને પ્રવેશ આપવા આદેશ

ગુજરાતના ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી સ્કૂલોમાં ફરજીયાત શિક્ષણ અધિનિયમ એટલે કે આરટીઈ(રાઈટ ટૂ એજ્યુકેશન) મુજબ ધોરણ ૧ માં ૨૫ ટકા બાળકોને પ્રવેશ આપવો પડશે. જેને લઈ રાજ્ય સરકારે…

Breaking News
0

ગુજકેટ પરીક્ષાની નવી હોલ ટિકીટ વેબસાઈટ ઉપર મૂકાઈ

કોરોના મહામારી વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે.ગુજકેટ પરીક્ષાની નવી હોલ ટિકીટ ઓનલાઈન મૂકવામાં આવી છે. મા.અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષાની નવી હોલ ટિકીટ વેબસાઈટ ઉપર મુકાઈ…