Breaking News
0

અયોધ્યા રામ મંદિરનાં ભૂમિપૂજનની ખૂશીમાં ગ્રીનસીટી દ્વારા પારિજાત વૃક્ષનું વૃક્ષારોપણ કરાયું

કરોડો ભારતીયનાં સ્વપ્ન સમું અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન પ ઓગષ્ટનાં રોજ કરવામાં આવ્યું છે. રામ મંદિરનાં ભૂમિપૂજનની શરૂઆત કરતા પહેલા ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોૈ પ્રથમ શ્રી રામનું પ્રિય…

Breaking News
0

જૂનાગઢનાં મનોરંજન ગેસ્ટહાઉસ પાસે ઝાડ પડતાં ઈજા પામેલ યુવાનનું રાજકોટ સારવાર દરમ્યાન મૃત્યું

જૂનાગઢમાં ગત તા. ૮-૮-ર૦ર૦ના રોજ બપોરના ૧ર.૩૦ વાગ્યાના અરસામાં મનોરંજન ગેસ્ટહાઉસ પાસે એક વૃક્ષ પડતાં ચિરાગભાઈ રવિશંકર પંચાલ (ઉ.વ.૩૩, રહે. સીધ્ધીવિનાયક સોસાયટી, ગેટ નં. ર, યમુનાપાર્ક બ્લોક નં. ૪, ખલીલપુર…

Breaking News
0

રાજકોટની સિવીલ હોસ્પિટલને અતુલ રીક્ષામાંથી મોડીફાય કરેલી એમ્બ્યુલન્સ અર્પણ

અતુલ ઓટો લી., રાજકોટ દ્વારા તેમની પ્રોડકટ અતુલ જેમ કાર્ગો રીક્ષાને મોડીફાય કરી એમ્બ્યુલન્સમાં કન્વર્ટ કરેલ છે. આ રીક્ષા-એમ્બ્યુલન્સ રાજકોટની પંડિત દિનદયાળ ઉપાધ્યાય (સિવીલ) હોસ્પીટલને સેવા અર્થે અર્પણ કરેલ છે.…

Breaking News
0

જૂનાગઢ એસ.ટી.ના ટ્રાફિક કંટ્રોલરે મુસાફરનું ખોવાયેલ પાકિટ પરત કરી પ્રમાણિકતા દાખવી

જૂનાગઢ એસ.ટી. બસ સ્ટેશન ઉપર મુસાફરનું પાકીટ પડી જતાં તેને પરત આપી ટ્રાફિક કન્ટ્રોલરે પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂં પાડેલ છે. ઉંઝા- જૂનાગઢ રૂટની બસમાં મુસાફરી દરમ્યાન કિશનકુમાર ધાનાભાઈ (રહે. કેશોદ)નું પાકીટ…

Breaking News
0

માંગરોળમાં રાહત દરે ફરસાણ, મીઠાઈનું વિતરણ કરાયું

માંગરોળ સાતમ આઠમના તહેવારોને ધ્યાનમાં લઇ તમામ સંગઠનો તેમજ દાતાઓના સહકારથી જીવસેવા ટ્રસ્ટ સંચાલિત ગૌરક્ષા સેના દ્વારા મુરલીધર વાડી ખાતે ૧૫૦૦ કિ.ગ્રા.મિઠાઇ તેમજ ફરસાણનંુ રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું…

Breaking News
0

માંગરોળ : લાખો ગેલન પાણી વેડફાઈ જતાં ખેડૂતોમાં કચવાટની લાગણી

દર વર્ષે ચોમાસાની ઋતુમાં શીલ બંધારાને ઈરાદાપૂર્વક તોડી પડાતા માંગરોળ તાલુકાના દરીયાકાંઠાના અનેક ગામો માટે ફાયદાકારક એવી સ્પ્રેન્ડિંગ કેનાલમાં આવવાને બદલે લાખો ગેલન પાણી દરીયામાં વહી જતા ખેડૂતોમાં ભારે કચવાટ…

Breaking News
0

શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુરમાં અનોખી રીતે ઉજવાયો શ્રી કૃષ્ણજન્મોત્સવ

કો.સ્વામી શ્રી વિવેકસાગરદાસજીનાં માર્ગદર્શનથી તેમજ પૂજારી સ્વામીની મહેનતથી યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે-સાળંગપુરમાં ગઈકાલે તા.૧ર-૮-ર૦ને બુધવારે શ્રી કૃષ્ણજન્મોત્સવ નિમિતે કેકનો અન્નકૂટ ધરાવવામાં આવેલ હતો. જેમાં દાદાને વિવિધ પ્રકારની કેક અન્નકૂટ…

Breaking News
0

માણાવદરનાં સરાડીયા ગામે સો વિઘા જમીનમાં સોૈરાષ્ટ્રનું સોૈથી મોટું નામાંકીત તળાવ બનાવવા સાંસદ રમેશભાઈ ધડુકની સિંચાઈ સચિવની લેખીત પત્ર દ્વારા રજૂઆત

માણાવદર તાલુકાનાં સરાડીયા ગામનાં એસ.ટી. બસ સ્ટેશના હાઈવે ઉપરની સામેની પંચાયત હસ્તકની જમીનમાં હાલ વિશાળ ખોદ કામ કરી ખાડાઓ પડતર હોય જે જમીનને ચો તરફથી ફરતે ઉંચા પાડા બાંધવા માટે…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકામાં શાસક પક્ષનું ઉપજતું નથી : અધિકારીઓ ગાંઠતા નથી, કમિશ્નર તંત્ર પોતાની રીતે કામ કરે છે અને ત્રિપાંખીયો જંગ મનપામાં ચાલી રહ્યો છે

કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં સતત નિષ્ફળ રહેલી જૂનાગઢ મહાનગરપાલિકા જુદા જુદા બેનરો લગાવવામાં તેમજ વિકાસની વાતો સાથે પ્રેસનોટ બનાવવામાં મશહુર બની ચુકી છે. લોકોના પ્રશ્નો ઉકેલવાની કોઈ આવડત,…

Breaking News
0

સુત્રાપાડા શહેરમાં આધાર કાર્ડની કામગીરી બંધ હોવા લોકોમાં ભારે રોષ

સુત્રાપાડા શહેરમાં ઘણા લાંબા સમયથી આધાર કાર્ડની કામગીરી બંધ હોવાથી લોકોને અનેક પ્રકાશની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે લોકો સરકારી બાબુઓને પૂછે કે કયારે કામગીરી શરૂ થવાની છે…