જૂનાગઢમાં સાતમ આઠમ પાવન તહેવાર નિમિતે જરૂરીયાતમંદ ૫૦ કુટુંબોને વિનામુલ્યે અનાજ અને મીઠાઈ તેમજ ફરસાણ વિતરણ કરાયું
શ્રી જૂનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ – જૂનાગઢ દ્વારા દર મહિનાનાં બીજા રવિવારે વિનામુલ્યે જરૂરીયાતમંદ કુટુંબોને અનાજ વિતરણ કરવામાં આવે છે. તો તેનાં અનુસંધાને આ વખતે સપ્ટેમ્બર મહિનામાં તા.૩-૯-૨૦૨૩ને…