અંધશ્રદ્ધાળુ સાસરિયાંના ત્રાસમાંથી પીડિતાને મુક્ત કરાવતી ૧૮૧ અભયમ ટીમ
રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ મહિલાઓની મદદ માટે સતત ૨૪ કલાક કાર્યરત છે. આવા જ એક કિસ્સામાં પીડિતની વ્હારે આવતી અભયમ ટીમને રાજકોટની પીડીતાની માતાએ ૧૮૧…
રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ મહિલાઓની મદદ માટે સતત ૨૪ કલાક કાર્યરત છે. આવા જ એક કિસ્સામાં પીડિતની વ્હારે આવતી અભયમ ટીમને રાજકોટની પીડીતાની માતાએ ૧૮૧…
ગોંડલ તાલુકામાંથી સૌથી વધુ ચણા, રાજકોટ તાલુકા સૌથી વધુ રાયડાની ખરીદી હાલ રાજકોટ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે. ત્યારે અત્યાર સુધીમાં જિલ્લાના…
જય જલિયાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારકા દ્વારા હરિદ્વાર ગંગાઘાટ ઉપર ભવ્ય શ્રી મદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન તા-૧-૧૦-૨૦૨૩થી ૭-૧૦-૨૦૨૩ દરમ્યાન કરવામાં આવેલ છે. જેમાં દ્વારકાના ભાગવત કથાકાર ચેતનભાઈ સાતા વ્યાસપીઠ ઉપર…
જામકંડોરણા ખાતે અમારૂ નવું સોપાન “પુજા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સી”નો શુભારંભ સંતો-મહંતો અને પૂર્વ કેબિનેટ મંત્રી અને જામકંડોરણાનાં ધારાસભ્ય એવા યુવા કિસાન નેતા જયેશભાઈ રાદડીયા, ગોંડલ ધારાસભ્યનાં પુત્ર એવા ભાજપ…
માંગરોળ બંદરના બઈ વિસ્તારમાં રસ્તાના અણધડ અને ધીમી ગતિએ થઈ રહેલા કામોથી પડી રહેલી હાલાકી સબંધે લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ત્યારે કામમાં થઈ રહેલા વિલંબ બાબતે કાર્યવાહી કરી…
માંગરોળ તાલુકાના લંબોરા ગામે ચાલતું મરઘા ફાર્મ બંધ કરવા તેમજ વિવાદિત જગ્યાએથી અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાના કોર્ટના હુકમનું પાલન ન થતાં સબ ડિવિ. મેજીસ્ટ્રેટે ફાર્મના સંચાલક વિરૂદ્ધ જાહેરનામા ભંગની ફરીયાદ…
કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે પ્રેમ લગ્નનો ખ્યાલ રાખી એક પરિવારના બે ભાઈઓ ઉપર આ જ વિસ્તારમાં રહેતા સાત શખ્સોએ ધારિયું, લોખંડના પાઇપ ધોકા તથા પથ્થર વડે પ્રાણઘાતક હુમલો કરતા…
મીઠાપુરના હુસેની ચોક વિસ્તારમાં સ્થાનિક પોલીસે મોડી રાત્રીના સમયે જુગાર દરોડો પાડી, જાહેરમાં તીનપતિ નામનો જુગાર રમી રહેલા વલીમામદ નુરમામદ, એજાજ અબ્દુલ, કાસમ મામદ, સબીર અજીત, ઈશાક હનીફ, એજાજ અયુબ…
ખંભાળિયામાં ઉનાળાની ઋતુના વેકેશનમાં બાળકો માટે મહત્વના એવા સમર કેમ્પમાં અહીંની નંદ સોસાયટી ખાતે વિદ્યાર્થીઓ – બાળકો માટે અનેકવિધ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત શ્રીજી ક્લાસના ઉપક્રમે મલ્ટીટાસ્કિંગ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં શિબિરના આયોજનને આખરી ઓપ અપાયો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન ર૦૦૩થી ચિંતન શિબિર શરૂ કરાવી છે : આ વર્ષની…