ખંભાળિયામાં હનુમાનજી મંદિર ખાતે બજરંગ દળ દ્વારા હનુમાન ચાલીસાના પાઠ યોજાયા
કર્ણાટકમાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના વિરોધમાં હનુમાન ચાલીસાનું પઠન કરાયું ખંભાળિયામાં બજરંગ દળના દ્વારા અહીંના જાેધપુર ગેઈટ પાસે આવેલા રોકડિયા હનુમાનજી મંદિર ખાતે સામુહિક હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.…