![ગણેશ સહિતના ૮ આરોપીઓની જેલમાં પુછતાછ : મોબાઈલ, કપડા કબ્જે કરાશે](https://saurashtrabhoomi.com/wp-content/uploads/2024/06/images-7.jpg)
ગણેશ સહિતના ૮ આરોપીઓની જેલમાં પુછતાછ : મોબાઈલ, કપડા કબ્જે કરાશે
ગણેશ સહિતના આરોપીઓના કોર્ટે રિમાન્ડ ના મંજુર કરતા પોલીસે આ કેસમાં પુરાવાઓ એકત્ર કરવા માટે અને વધુ તપાસ માટે કોર્ટ પાસે આરોપીઓની પુછતાછ માટે મંજુરી માંગી હતી. જે અંગે કોર્ટે…
ગણેશ સહિતના આરોપીઓના કોર્ટે રિમાન્ડ ના મંજુર કરતા પોલીસે આ કેસમાં પુરાવાઓ એકત્ર કરવા માટે અને વધુ તપાસ માટે કોર્ટ પાસે આરોપીઓની પુછતાછ માટે મંજુરી માંગી હતી. જે અંગે કોર્ટે…
જૂનાગઢની જ્વેલર્સ પેઢીના ૯૧ લાખના કાચા સોનાનાની ઉચાપત કરી બારોબાર વેચી નાખવાના ગુનામાં પેઢીના મેનેજર મયુર ઉર્ફે મિલન નાનજીભાઇ વાઘેલા (ઉ. ૨૫) સામે ગુનો નોંધાયા બાદ તે જેલમાં છે. તેણે…
જૂનાગઢમાં ચીતાખાના ચોક પાસે રહેતો વાહીદ હસનભાઈ પંજા રાત્રે તેના ઘરની બાજુમાં આવેલ સમોસાની લારી પાસે ઊભો હતો ત્યારે ધારાગઢ દરવાજા પાસે રહેતો શકીલ ઉર્ફે કાળોએ બાઈક ઉપર આવી મને…
જૂનાગઢની ખુબ જ જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અંબિકા ચોક ખાતેથી સત્યમ સેવા યુવક મંડળના હોલમાં વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડાનું વિતરણ ચાલુ થયેલ છે. જ્યાં સુધી ચોપડાનો…
ઔદ્યોગિક રીતે પછાત એવા પોરબંદરનો હવે વિકાસ થાય તેવી મતદારોએ વ્યક્ત કરી આશા ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનના પટાંગણમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શપથ લીધા તેની સાથોસાથ ૭૨ મંત્રીએ પણ શપથ લીધા હતા.…
જૂનાગઢ જીલ્લા અનુસુચિત જાતિના પ્રમુખના પુત્ર સંજય સોલંકીના અપહરણ અને હત્યાની કોશિષના ગુનામાં જૂનાગઢ જેલમાં રહેલા ધારાસભ્યના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા સહિતના ૧૧ આરોપીઓની હવે પોલીસ જેલમાં રહીને પુછતાછ કરી…
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મોલ, હાઈરાઇઝ બિલ્ડીંગ, મલ્ટી સ્ટોરેજ બિલ્ડીંગ, હોસ્પિટલો, શાળા, કોલેજ, ટયુશન કલાસીસ, સિનેમા ગૃહ, શોપીંગ કોમ્પલેક્ષ, અન્ય બહુમાળી બિલ્ડીંગો, ધાર્મિક સ્થળોમાં બાંધકામ પરવાનગી, બિલ્ડીંગ વપરાશ પ્રમાણપત્ર, ફાયર એનઓસીની…
શહેરના તિર્થક્ષેત્ર દામોદર કુંડમાં ગંદકી, દુર્ગન્ધ યુકત પાણીને દૂર કરી શુદ્ધ પાણી ભરવાની ધારાસભ્યએ માંગ કરી છે. આ અંગે ધારાસભ્ય સંજય કોરડિયાએ કમિશ્નર ડો. ઓમ પ્રકાશને પત્ર પાઠવ્યો છે. પત્રમાં…
જૂનાગઢ નજીકના વિજાપુરના સરપંચ સામે થયેલી ૨,૦૦૦ની લુંટની ફરિયાદની ન્યાયિક તપાસ કરવા અથવા ઇચ્છા મૃત્યુંની પરવાનગી આપવા સરપંચના પત્નીએ એસપીને રજૂઆત કરતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સેતલબેન…
જૂનાગઢના માંગનાથ રોડ ઉપરના ૮થી વધુ વેપારીઓને બીયુ સર્ટિફિકેટ મામલે બાંધકામ સીલ કરવાની મહાનગરપાલિકા દ્વારા નોટીસ આપવામાં આવતા વેપારીઓમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. આ અંગે વેપારીઓએ જણાવ્યું હતું…